આહવા શિવઘાટ પાસે આહવા અમદાવાદ બસ પલટી.. રસ્તો થયો બ્લોક.. મોટા પ્રમાણમાં નુકશાન થયાનો...

0
આહવા: આજરોજ સવારના 9:00 વાગ્યાના સમયગાળામાં નીકળતી આહવા થી અમદાવાદ બસ આહવાના શિવઘાટ પાસે આવીને પલટી માર્યા ઘટના ઘટિત થવા પામી છે જેને લઈને...

વિધાનસભા 2022ની ચુંટણીના કોંગ્રેસના ઉમેદવારોની લિસ્ટ થયું જાહેર.. લોકોમાં સવાલ.. આ ઉમેદવારો બચાવી શકશે...

0
ગુજરાત: વિધાનસભા 2022ની ચુંટણીને લઈને તમામ પક્ષો પોતાના ઉમેદવારોનું લીસ્ટ બહાર પાડી રહ્યા છે ત્યારે ગઈ કાલે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે....

ખેરગામના દાદરી ફળિયાના એક ઘરમાં લાગી આગ.. જાણો શું થયું નુકશાન

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના દાદરી ફળિયાના મીનાબેન મંગુભાઇ રાઠોડના ઘરમાં અચાનક આગ  લાગવાની ઘટના બનવા પામી હતી. આ ભયાનક આગને કાબુમાં લેવા માટે આસપાસના...

PM બન્યા બાદ પ્રથમ વખત કપરાડા તાલુકામાં આવશે પ્રધાનમંત્રી મોદી: ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ.....

0
કપરાડા: ગુજરાતની મુલાકાતે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારના કપરાડા તાલુકામાં જનસભાને સંબોધન કરીને...

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં આચાર સંહિતા લાગુ થતાં કોણે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું…….!

0
મંત્રીઓ કચેરીના કામ અર્થે વિધાનસભા મતવિસ્તારની મુલાકાત અને સરકારી વાહનનો ઉપયોગ કરવા બાબતે નિયંત્રણ લાદવામાં આવ્યા છે. કુદરતી આપત્તિ સિવાય કે કટોકટીની ઉપસ્થિત સહિતના...

AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવારની રેસમાં કોણ કોણ છે.. જાણો

0
ગુજરાત: પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી હતી કે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોના અભિપ્રાયના આધારે આગામી ગુજરાત વિધાનસભા...

નવસારીમાં આચારસંહિતા લાગુ થતા રાજકીય પક્ષોના દિવાળીની શુભેચ્છા બેનર કરાયા દૂર…

0
નવસારી: ગતરોજ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી અને તેની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થતા નવસારી જિલ્લામાં ઇલેક્શન કમિશનને તાત્કાલિક શહેરની દીવાલો...

ધરમપુરના સ્ટેટ હોસ્પીટલમાં ઉંદરો અને ગંદકીનું સામ્રાજ્ય: આદિવાસી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં.. જુઓ વિડીયો

0
ધરમપુર: દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની સરકારી હોસ્પિટલો હાલત કેટલી બત્તર થઈ ચુકી છે તેની સાબિતી પુરતો એક કિસ્સો ધરમપુર તાલુકાની સ્ટેટ...

ગણદેવી ન્યાય મંદિરની દિવાલ પર કરાયેલા રાજકીય પાર્ટીના ચિન્હોનો કરાયો વ્હાઈટ વોશ..

0
ગણદેવી: ન્યાય મંદિરની દીવાલ પર પ્રચાર ગણદેવી ન્યાયાલય ની દીવાલો પર રાજકીય પાર્ટીએ કરેલા પ્રચાર પર વ્હાઈટ વોશ કરાયો. રાજકીય પક્ષો પ્રચાર માટે જાહેર...

સર્પદંશથી ધરમપુર ભવાડા ગામની 6 વર્ષની માસુમ બાળકીનો જીવ બચાવતા સાંઈનાથ હોસ્પીટના ડૉ. ડી.સી.પટેલ...

0
ધરમપુર: ધરમપુર ભવાડા ગામના ઉપલા ફળીયાની 6 વર્ષીય માસૂમ દર્શના પવારને પગમાં સર્પે દંશ દીધો જેનો તાત્કાલિક ધોરણે સારવાર કરી સાંઈનાથ હોસ્પીટલ ધરમપુરના ડૉ....