ડાંગ જિલ્લા માહિતી કચેરીઓમાં પ્રિ-મોન્સૂન સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ..
ડાંગ: રાજ્ય સરકારની માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા મળેલી સૂચના અનુસાર, હાથ ધરવાની થતી પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત, ડાંગ જિલ્લા માહિતી કચેરી, આહવા તેમજ સાપુતારા સ્થિત...
દક્ષિણ ગુજરાતના યુવા ગાંધીયન નિલમ પટેલ માનવ જ્યોત પુરસ્કારથી ગુજરાતી પત્રકારત્વના દિગ્ગજ પત્રકાર અજય...
અમદાવાદ: માનવ જ્યોત અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજેલા માનવ જ્યોત પુરસ્કાર સમારંભમા લોક મંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીમને વિશિષ્ટ માનવ જયોત...
ધરમપુર તાલુકાની શેરીમાળ શાળામાંથી NMMS પરીક્ષામાં 04 વિદ્યાર્થી થયા ક્વોલિફાઈડ.. શાળાનું ગૌરવ
ધરમપુર: આદિવાસી વિસ્તારના ધરમપુર તાલુકામાં આવેલાં શેરીમાળ શાળામાંથી NMMS પરીક્ષામાં 27 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 04 વિદ્યાર્થી ક્વોલિફાઈડ ઈન મેરીટ, 21 વિદ્યાર્થી ક્વોલિફાઈડ...
તંત્રને કોઈ ચિંતા નથી.. વાંસદાના વડલી ફળિયામાં 1 વર્ષ અગાઉ ચાલુ કરાયેલું આંગણવાડીનું કામ...
વાંસદા: વાંસદા તાલુકાની મોટા ભાગની આંગણવાડીના કામો મંથર ગતિથી ચાલતા હોવાથી નાના ભૂલકાઓને વરસાદની સીઝનમાં બેસવા માટે હાલાકી પડી રહી છે. વાંસદાના વડલી ફળિયામાં...
વાંસદાના પાટાફળીયામાં PI કિરણ અને ONGC ના શીતલભાઈ મળીને દેશી-જંગલી રોપાઓનું કર્યું વૃક્ષારોપણ
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે પી.આઇ કિરણ પાડવી અને શિતલભાઈ ઓ.એન.જી.સી વાળાએ વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણમાં દેશી-જંગલી રોપાઓનું...
ફિલ્મી ઢબે વલસાડ સિવિલની મુલાકાત લેતા સાંસદજી.. એક ડોકટર વાળી કપરાડા હોસ્પિટલની મુલાકાત ક્યારે...
વલસાડ: બે દિવસ પહેલાં જ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધા અને ડોકટરી સેવા ચકાસવા ફિલ્મી ઢબે ચેક કરનારા વલસાડ- ડાંગ બેઠકના નવા સાંસદ...
રૂમલાના રાણી ફળિયામાં.. ઝાડ પડતાં જીવંત તારના થાંભલા ઢળી પડયા.. ફરિયાદ કરતાં વીજ કર્મચારીઓએ...
ચીખલી: ગતરોજ રાત્રીના સમયે 9: 30 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાના રૂમલા ગામના રાણી ફળિયામાં એક ઝાડ વીજળીના જીવંત તાર પર પડતાં 7 જેવા વીજ...
શાળાઓ ખુલી ગયા બાદ પણ આદિવાસી બાળકો નહિ શિક્ષકો રજાના મૂડમાં.. નસવાડીમાં શિક્ષકોની વાટ...
નસવાડી: સમગ્ર ગુજરાતમાં ઉનાળું વેકેશન પૂર્ણ થયું છે પણ આદિવાસી ગુજરાતન છોટાઉદેપુર જિલ્લાના અમુક વિસ્તારના આદિવાસી બાળકો માટે હજુ પણ શાળાઓના દરવાજા ખુલ્યા નથી...
કલેકટરો અને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AAની જમીનો ટ્રાન્સફર, NA...
દક્ષિણ ગુજરાત: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક ગંભીર મુદ્દા પર પત્ર મારફતે પોતાની વાત જણાવી હતી....
રાસાયણીક ખાતરના ઉપયોગ કરતાં પ્રાકૃતિક ખેતીમાં બમણો ફાયદો થાય છે – પ્રગતીશીલ ખેડુત શ્રી...
આહવા: રાજ્યમા ડાંગ જિલ્લાના ખેડુતો સૌથી ઓછો રાસાયણીક ખાતરનો વપરાશ કરે છે. જ્યારે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ માત્ર શાકભાજીના પાકમા, અને તે પણ જ્યા...
















