ખેરગામના તબીબ દંપતીએ GRD-TRB યુવાઓની સેવાને બિરદાવી અને શુભેચ્છાઓ આપી દિવાળી પર્વની કરી ઉજવણી

0
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકામાં આદિવાસી સમાજના ખ્યાતનામ ડોક્ટર નિરવ ભૂલભાઈ પટેલ તથા ડોક્ટર દિવ્યાંગી પટેલ દ્વારા પોલીસ વિભાગના GRD-TRB, ગ્રામ રક્ષક દળના સમાજ સુરક્ષાની...

ચીખલીની કાવેરી નદીના કિનારે તરતી મળી અજ્ઞાત મહિલાની લાશ…

0
ચીખલી: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી તાલુકાઓમાંથી આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આજે 11:00 વાગ્યાની આસપાસ નવસારીના ચીખલી તાલુકાની કાવેરી નદીમાં...

ખેરગામની ન્યુ જનરેશન માટે પથદર્શક બનતા બહેજ ગામના બે ભાઈઓ નિરલ અને મયુર

0
ખેરગામ: નવસારી ખેરગામ તાલુકા બહેજ ગામમાં એક જ પરિવારના બે ભાઈઓ નિરલ અને મયુર દ્રઢ નિશ્ચય સાથે GPSC પાસ કરી સમગ્ર ખેરગામ તાલુકાનું ગૌરવ...

ધરમપુરના જામલીયા ગામના યુવાનોએ બાળકો માટે કર્યું હતું 30 જેટલી રમતોનું આયોજન

0
વાંસદા: 5 ઓક્ટોબરના રોજ નવસારીના વાંસદા તાલુકાના નુતન વર્ષના દિને ગામ જામલીયામાં યુવા મિત્રોએ નાના બાળકો માટે રમત-ગમતનું આયોજન કર્યુ હતું જેમાં મોટા પ્રમાણમાં...

પોલીસ કર્મચારીઓની જેમ વન કર્મચારીઓ પણ ગ્રેડ પે વધારાવા ડાંગ યુથ કોંગ્રેસની માંગ !

0
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસનાં આગેવાનો દ્વારા રાજ્યના પોલીસ કર્મચારીઓની જેમ હવે વન કર્મચારીઓ પણ ગ્રેડ પે અને અન્ય સુવિધાનો લાભ આપવા બાબતે...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જાણો કયો ‘ધર્મ’ વિષય તરીકે ભણાવશે !

0
સુરત: ગુજરાતની નર્મદ યુનિવર્સિટી સુરતમાં નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ અભ્યાસમાં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરી આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવાનું નક્કી...

ચીખલીના વાંઝણા ગામના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો અને સારવાર બાદ થયું મોત...

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકામાં વાંઝણા ગામના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ...

આદિવાસી લોકોના જાતિના દાખલાની સમસ્યાને વાચા આપવા ધરમપુર BTTS મેદાનમાં..

0
ધરમપુર: આજરોજ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના ધરમપુર દ્વારા ધરમપુર તાલુકા મામતદારશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર...

નર્મદા જિલ્લા કલેકટર દ્વારા ટ્વીટ કરી અપાઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આપી માહિતી

0
નર્મદા: ગુજરાતમા આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે એ પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે જેની ગામડાઓમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવી ચર્ચાએ જોર...

ગાંધીજન શ્રી માધુભાઈ જી. ચૌધરીનું થયું દુઃખદ અવસાન

0
વાલોડ: તાપીના વાલોડ તાલુકાના આપણા સૌના લાડીલા, કર્મઠ, ગાંધીજનશ્રી માધુભાઈ જી. ચૌધરીનું (વેડછી આશ્રમ) આજરોજ બપોરે લગભગ ૧૨.૨૦ કલાકે અવસાન થયાના સમાચાર મળતાં જ...