રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ આરોગ્ય સેવા માટે ધરમપુરના શેરીમાળ સબ સેન્ટરની થઈ પસંદગી…

0
ધરમપુર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર અને ધરમપુરના શેરીમાળ સબ સેન્ટરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (એનક્યુએએસ) એટલે કે રાષ્ટ્રીય ગુણવત્તાની...

સાપુતારા-શામગહાન માર્ગ પર અકસ્માત નિવારવા માટી નાંખી ખાડા પુરતી પોલીસ ..

0
ડાંગ: ડાંગ જિલ્લામાં સાપુતારા-શામગહાન રોડ પર અકસ્માતોને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. સાપુતારા પોલીસે માલેગાવ મેઈન યુ-ટર્ન પર, જે એક બ્લેક સ્પોટ...

લવચાલી રેંજ વિસ્તારનાં રિઝર્વ ફોરેસ્ટમાં આગ લાગી, રેંજની ટીમે કાબુ મેળવ્યો…

0
ડાંગ: ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનાં પગલે અમુક વખતે જંગલ વિસ્તારમાં આકસ્મિક દવ ફાટી નીકળે છે અથવા તો અમુક વખતે અસામાજિક તત્વો દ્વારા જંગલોમાં દીવાસળી...

વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ, ધરમપુરમાં 38 અને કપરાડામાં 36 ડિગ્રી તાપમાન..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનો પારો ઊંચો જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, ધરમપુર તાલુકામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને કપરાડા તાલુકામાં 36...

ભરૂચમાં 130 વાહનોએ રોડ ટેકસ ન ભરતાં કરાયા ડીટેઇન: વસૂલાયો 43 લાખનો દંડ…

0
ભરૂચ: ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી...

તાપી મહુડીમાં જમીનની અદાવતમાં ખેડૂત પર કુહાડીથી હુમલો..

0
તાપી: સોનગઢ તાલુકાના મહુડી ગામે ખેતરમાં કામ કરતાં એક ખેડૂત પર બાજુમાં જ ખેતર ધરાવતાં ખેડૂતે જમીનની હદ બાબતની અદાવત રાખી માથાના ભાગે કુહાડીનાં...

કાનજીભાઈ દેસાઈ એટલે.. ગરીબ ગણોતિયાઓને ખેત મજુરમાંથી જમીનદાર બનાવનાર ગાંધીવાદી.. જાણો એમાંના કાર્યોને..

0
સુરત: કાનજીભાઈ દેસાઈ એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દ્વિતીય પ્રમુખ તથા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્ર ભાઈ દેસાઈ ના તથા દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાન શ્રી...

નવસારીમાં 530 આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર..

0
નવસારી: નવસારી જિલ્લામાં 530 આરોગ્યકર્મી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આરોગ્યકર્મીઓના પડતર પ્રરનો લઈને મેદાનમાં આવ્યા છે. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની...

હોળી ધૂળેટીમાં નવસારીની 108 ને રેકોર્ડ બ્રેક કોલ : બે દિવસમાં 184 ઈમરજન્સી કેસ,...

0
નવસારી: નવસારી જિલ્લામાં હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન 108 ઈમરજન્સી સેવા ને કુલ 184 કોલ મળ્યા છે. આ તમામ કેસમાં દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર...

માછીમારોની સતર્કતાથી 32 વર્ષીય યુવકનો જીવ બચ્યો, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ…

0
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં...