ગંભીરા બ્રિજ અકસ્માતના મૃતકોના પરિવારને ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના પગારમાંથી આપ્યા 1-1 લાખનો ચેક..

0
ગુજરાત: ગંભીરા બ્રિજ અકસ્માતમાં જીવ ગુમાવનાર કહાનવા ગામના બે યુવાનોના પરિવારને આર્થિક મદદ મળી છે. મૃતક યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને વખતસિંહ જાદવના પરિવારજનોને એક-એક...

નવસારીના અંચેલીમાં ગેસ લાઇન લીકેજથી 100થી વધુ ઘરોમાં છેલ્લા 12 દિવસથી ગેસના ચૂલા બંધ..

0
નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામમાં ગેસ લાઇન લીકેજની સમસ્યા ગંભીર બની છે. અંચેલી-મોહનપુર વિસ્તારમાં વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ નવી વીજલાઇન નાખવાની કામગીરી...

નર્મદાના રાજપીપળા નજીક આવેલો ઐતિહાસિક ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર ..

0
નર્મદા: ચોમાસા દરમિયાન આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી મહેકી ઉઠે છે. ત્યારે રાજપીપળા નજીક આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે આવેલો ટકારાનો ધોધ પ્રવાસીઓનું આકર્ષણ...

ધરમપુર-વાંસદા વાયા કણધા રૂટની બસ માટે રિટર્ન રૂટ ફાળવવા લોકમાંગણી…

0
નવસારી: ધરમપુર થી વાંસદા વાયા કણધા રૂટ પર ધરમપુરથી 12.30 કલાકે વાંસદા આવવા માટે ઉપડતી બસ વાંસદા 2 વાગ્યાની આસપાસ પહોંચે છે. આ બસ...

વાંસદા-ઉનાઇ હાઈવે પર એકથી દોઢ કલાક લાગે 12 કિ.મી.નું અંતર કાપતા…

0
નવસારી: વાંસદા થી ઉનાઈ સુધી વાપી-શામળાજી હાઇવે પર ઠેકઠેકાણે ખાડાના સામ્રાજ્યથી બિસ્માર થયો હોય જેને કારણે વાંસદાથી ઉનાઈ સુધીના 12 કિમીનું અંતર કાપવા 1થી...

ભરૂચ શહેરમાં આવેલી નારાયણ અરેના અપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકો રોષમાં.. “અમારે સ્માર્ટ મીટર...

0
ભરૂચ: ભરૂચ શહેરમાં આવેલી નારાયણ અરેના અપાર્ટમેન્ટમાં વીજ વિભાગના કર્મી સ્માર્ટ મીટર મુકવા જતા સ્થાનિક રહીશોએ વિરોધનો વંટોળ જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લા વીજ...

ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં ઘણા લોકોને મોબાઇલમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ઈ ચલણ અંગેની બનાવટી...

0
ભરૂચ: ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં ઘણા લોકોને મોબાઇલમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ઈ ચલણ અંગેની બનાવટી એપ્લિકેશન આવી રહી છે. જેમાં ખોટી ઈ-ચલણ માહિતી મોકલવામાં...

માંગરોળના બોરીયા ગામના ભયજનક વળાંકમાં રેલીંગ, રિફલેકટર લાઇટ, વળાંકનું બોર્ડ લગાવવા કરાઈ લેખિત રજુવાત..

0
માંગરોળ: ગતરોજ સુરતના માંગરોળ તાલુકાના બોરીયા ગામના જાગૃત નાગરિક યુવા નાગરિક ચૌધરી અનુરાગભાઇ ગણપતભાઇ દ્રારા માંગરોળના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિતમાં રૂબરૂ મળીને...

ધરમપુર પ્રાંતને ધારાસભ્ય અનંત પટેલ અને કલ્પેશ પટેલ લોકોના કયા મુદ્દાને લઈને મળ્યા.. શું...

0
ધરમપુર: આજરોજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ તાન નદી આંબા તથા માન નદીપુલ કરંજવેરી ગામનો પુલ વાહનો માટે બંધ...

અધિકારીઓને ફટકાર: ‘AC કચેરીમાં બેસીને રિપોર્ટ બનાવી કોને ઉલ્લુ બનાવો છો ? મુખ્યમંત્રી

0
ગુજરાત: વિકસિત ગુજરાત બનાવવાની સંકલ્પના સાથે આગળ વધી રહેલા રાજ્યમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવા, નવા બનેલા રસ્તા, પુલોની ખસ્તા સ્થિતિ અને જેની ખરેખર યોગ્ય...