માનવતા મહેક.. કપરાડા બાલચોંડી વિસ્તારમાં ધોધડકુવાના ઝવેરભાઈએ અસ્થિર મગજની મહિલાને કરી મદદ

0
કપરાડા: કપરાડા તાલુકાના બાલચોંડીના ધોધડકુવા ગામ વિસ્તારમાં કેટલાક દિવસથી એક અસ્થિર મગજ ધરાવતી એક મહિલા બે ત્રણ વર્ષનું માસૂમ બાળક સાથે ફરતી જોવા મળી...

વાપી GIDC માં 48.48 કરોડના ખર્ચે ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું મંત્રી કનુભાઈ દેસાઈના...

0
વાપી: વાપી GIDC ના ફર્સ્ટ ફેઝમાં ફાયર સ્ટેશનની બાજુમાં 48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ગતરોજ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે...

આદિવાસી ગૌરવ દિવસ નિમિતે નાનાપોંઢા ગ્રામ પંચાયતમાં વિશેષ બેઠક.. 9 મી ઓગસ્ટે ભવ્ય ઉજવણીનો...

0
કપરાડા: આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વની ઓળખ નિમિત્તે દર વર્ષે 9 મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી આવે છે. તે અનુસંધાને વલસાડ જિલ્લાના...

વાંસદામાં ધોધમાર વરસાદને લીધે નદી નાળા છલકાયા.. જાણો કયા કયા રસ્તાઓ લોક સુરક્ષાને ધ્યાને...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકામાં પડી રહેલ ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાતા ઘણા વિસ્તારોમાં જેવા કે તા.07/07/2025, સવારે 8:00 કલાકે વાંસદા તાલુકાના બંધ રસ્તાઓ (1)...

ભાજપ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કિશન પટેલ વિરુદ્ધ રાહુલ ગાંધીને ફરિયાદ છતાં પ્રમુખ...

0
ધરમપુર: કોંગ્રેસ મહામંત્રી અજીત ગરાસિયાએ AICC મેમ્બરો પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કહ્યું હતું કે, તેઓ ભાજપના (BJP) સ્લીપર સેલ જેવા છે....

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપક બાદ ડેડીયાપાડામાં કલમ 144 લાગુ..

0
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ સમગ્ર આદિવાસી સમાજના લોકોમાં સત્તા પક્ષના નેતા અને પોલીસની કામગીરી પર આક્રોશ જોવા મળી રહ્યો...

જુઓ ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલ FIR ની કોપી.. કઈ કઈ કલમો અંતર્ગત શું નોંધવામાં...

0
રાજપીપળા: જુઓ FIR ની કોપી ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા વિરુદ્ધ ગત તારીખ 05/07/2025 ના રોજ જે હકીકતો ઊભી કરી એમના વિરુદ્ધ એફ.આઈ.આર. કરવામાં આવી...

આમ આદમી પાર્ટી આદિવાસી-દલિત વિરોધી પાર્ટી છે પણ જાતિનો દ્વેષ રાખી ‘આદિવાસી નેતાઓ’ને ટાર્ગેટ...

0
ડેડીયાપાડા: આ જાતિવાદનું જીવંત ઉદાહરણ છે.. એવા કેટલાય સવર્ણ હિન્દુ જાતિઓના નેતાઓ છે જેઓ જાહેરમાં અમુક ધર્મના લોકો વિરુદ્ધ ગેરબંધારણીય નિવેદનો જાહેરમાં આપે છે,...

નર્મદા જિલ્લામાં DYSP શર્માના ‘ઓકાતમાં રહીને વાત કરો’ ના નિવેદનથી આદિવાસી સમાજમાં આક્રોશ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાની ધરપકડ બાદ ગુજરાતભરના આદિવાસી સમાજ અને યુવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાને પગલે નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ...

ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસે માંગેલા રીમાન્ડ રાજપીપળા કોર્ટે કર્યા નામંજુર.. લોકોએ કહ્યું.. પોલીસ ભાજપના...

0
રાજપીપળા: હાલમાં ચૈતર વસાવાની ધરપકડ મામલે આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે લોકો કહી રહ્યા છે કે પોલીસ ભાજપના ઈશારે કામ...