ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસે સંસ્કૃતિ અને પરંપરાગત વેશભૂષા, વાદ્યોના નાચગાન સાથે આદિવાસી લોકોએ...

0
ધરમપુર: ગતરોજ ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર નાચ ગાન સાથે કરવામાં આવી હતી આ અવસરે આદિવાસી સમાજના લોકોએ પોતાની પરંપરાગત...

D J નો ડખો.. ધરમપુરની આદિવાસી રેલીમાં વિખવાદ.. સમાજ બાજુએ.. આગેવાનોના ‘અભિમાન’ ટકરાયા.. પોલીસે...

0
ધરમપુર: માં પ્રકૃતિની પૂજા સાથે પ્રારંભ કરી ધરમપુર તાલુકામાં 'વિશ્વ આદિવાસી દિવસ'ની  ઉજવણી તો કરાઈ પણ રેલીમાં D J નો ડખો ઊભો થયો અને...

ગરૂડેશ્વર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી..

0
ગરૂડેશ્વર: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આજે, 9 ઓગસ્ટ 2025ના રોજ, વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ દ્વારા અક્તેશ્વર બિરસા મુંડા...

ઝઘડિયામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડા યુવા સંગઠન સમિતિ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન...

0
ઝઘડિયા: ઝઘડિયા નગર ખાતે તા 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ ધરતી આબા ક્રાંતિ વીર આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનુ અનાવરણ પ્રસંગે...

આધુનિક સમયમાં યાદવ સમાજના ગુરુ અને આદિવાસી સમાજના શિષ્યનો આંતરીક ભાવનાનું દર્પણનો કિસ્સો આવ્યો...

0
ઉમરપાડા: વિધાર્થી જીવનમાં ગુરુ પ્રત્યે નો પ્રેમ હર હંમેશા અતુટ રહેતો હોય છે, ત્યારે ૨ માસ પહેલા પોતાના આદર્શ અને ગુરુ તરીકે માનતા મોન્ટુ...

કપરાડા કોંગ્રેસમાં પ્રમુખ સહિત નવા સંગઠન માટે સેન્સ લેવાઈ લાંબા સમય બાદ યોજાયેલી બેઠકથી...

0
વલસાડ: કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા કોંગ્રેસ દ્વારા સુઝન સંગઠન નામે શરૂ થયેલા પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત નવા હોદ્દેદારોની નિમણૂક અને સંગઠનને મજબૂત માટે સેન્સ પ્રક્રિયા...

નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ખાસ ભેટ મહિલાઓ માટે સીટી બસમાં મફત...

0
નવસારી: નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ખાસ ભેટ આપવામાં આવી છે. 9 ઓગસ્ટના રોજ સમગ્ર દિવસ દરમિયાન મહિલાઓ માટે સીટી બસમાં મફત...

નવસારી જિલ્લાના ચીખલીના સમરોલી એપાર્ટમેન્ટમાં એક ચમત્કારિક ઘટના બની..

0
નવસારી: નવસારી જિલ્લાના ચીખલીના સમરોલી એપાર્ટમેન્ટમાં એક ચમત્કારિક ઘટના બની છે. અહીં રહેતા એક રાજસ્થાની પરિવારનો 3 વર્ષનો બાળક રમતાં-રમતાં ત્રીજા માળની ગેલેરીમાં પહોંચી...

વલસાડ-ખેરગામ- પીપલખેડ બસ ઘડોઇમાં બગડતા મુસાફરો થયા પરેશાન…

0
ખેરગામ: ખેરગામ રૂટની ગતરોજ વલસાડથી 10 વાગે ઉપડેલી બસનું એન્જિન ગરમ થઈ જતાં માંડ માંડ પાંચ કિલોમીટર ઘડોઈ ફાટકે આવીને અટકી ગઈ હતી. બસ પીપલખેડ...

વાલિયાની UPL યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે પીએસઆઈ વી.એ.આહીર દ્વારા વિદ્યાર્થીઓને અપાયુ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા ખાતે આવેલી UPL યુનિવર્સિટીમાં ગત તા. 7 ઓગસ્ટના રોજ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં...