વાંસદા પોલીસની ટીમે 5,59,900 લાખના દારૂના મુદૃામાલ સાથે આરોપીને બાતમી આધારે દબોચી લીધો.. એક...
વાંસદા: ભારતીય બનાવટની વિદેશી 2,54,400 લાખનો દારુ સાથે DN-09-E-0864 નંબરની 3,00,000 લાખની વાદળી કલરની સ્વીફટ કાર બે મોબાઈલ એમ કુલ્લે મળીને 5,59,900 લાખનો મુદૃામાલ...
ખેલ મહાકુંભ 2025માં વાંસદા કુરેલિયા ગામે કબડ્ડી સ્પર્ધામાં વાંસદા બજરંગ ટીમની ભવ્ય જીત..
વાંસદા: ખેલ મહાકુંભ 2025ના તાલુકા કક્ષાના સ્તરે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં વાંસદા તાલુકાના કુરેલિયા ગામે રમતગમતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વાંસદા બજરંગ...
વાંસદામાં બાઈક અકસ્માત.. KTM ચાલકનું ઘટના સ્થળે જ મોત..1 ગંભીર રીતે ઘાયલ
વાંસદા: નેશનલ હાઈવે 56 પર વાંસદાના રાણીફળિયા સારિયા ફળિયા મહેશ પટેલની ઘરની બાજુમાં વાંસદા-ધરમપુર બે યુવાનો બાઇક લઇને હનુમાનબારીથી ઘોડમાળ ગામમાં જઈ રહ્યાં હતા...
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પરિવાર સાથે SIR ના ફોર્મ ભરી મતદાર યાદીમાં નોધાવ્યું નામ: શું...
નાનાપોઢાં: ભારત દેશની લોકશાહીને વધુ મજબૂત અને સમાવેશી બનાવવાના હેતુથી ચાલી રહેલા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ...
વલસાડની કઈ ગ્રામ પંચાયતનો સરપંચ કામ વિના જ બિલો પાસ કરી દીધાના આરોપો સાથે...
વલસાડ: આજરોજ વલસાડના અતુલ ગ્રામ પંચાયતમાં નાણાકીય અને વહીવટી ગેરરીતિઓના આરોપો અને જિલ્લામાં ઉપસરપંચ દર્શનની ફરિયાદને લઈને સરપંચ વિક્રમ નાયકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે....
ખેરગામના તીઘરા અંડરગોટા ધનોરી મુખ્ય રોડ પર RNB દ્વારા બમ્પરો નિર્માણની કામગીરી શરુ.. યુથલીડર...
ખેરગામ: આજરોજ ખેરગામના તીઘરા અંડરગોટા મુખ્ય રસ્તાને તીઘરા ગોરગામ સાથે જોડતા રસ્તા પર બમ્પરના અભાવે હાઈસ્પીડ વાહનોને લીધે વારંવાર અકસ્માત થતાં આવેલ જેના લીધે...
વાંસદા હોમગાર્ડ્સ યુનિટના ‘સારાબેન ગાઈન’ ખેલ મહાકુંભની લાંબી કૂદમાં પ્રથમ.. અભિનંદનની વર્ષા
વાંસદા: ખેલ મહાકુંભના વાંસદા તાલુકા કક્ષાના સ્તરે યોજાયેલી સ્પર્ધામાં વાંસડા હોમગાર્ડ્સ યુનિટની ખેલાડી સારાબેન ગાઈને લાંબી કૂદની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવીને તેની યુનિટને ગૌરવ...
PM મોદી 15 નવેમ્બરે ડેડીયાપાડાની મુલાકાતે: આયોજન મુદ્દે BJP આગેવાનોની મળી બેઠક..
ડેડીયાપાડા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ અવસરે તેઓ આદિવાસી...
ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ..
વલસાડ: ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર 2025 ને સોમવારે સવારે શુભારંભ થયો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના...
યુથલીડર ડો. નિરવ પટેલની ટીમ દ્વારા વિધવા અને વૃદ્ઘોને અનાજ આપી જલારામ જયંતિ કરાઇ...
ખેરગામ: દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ઠેર ઠેર અનાજ કરિયાણાનું વિતરણ કરી દિવાળીનું પર્વ ઉજવ્યા બાદ જલારામ જયંતિ નિમિત્તે પણ વિધવા માતાઓને અનાજ આપી...
















