પારનેરા ડુંગર પર ગળેફાંસો ખાધેલી ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા શખસની મળી અડધી લાશ મળી..
વલસાડ: આજરોજ વલસાડના પારનેરા ડુંગર પરથી એક અજાણ્યા વ્યક્તિનો ડીકમ્પોઝ હાલતમાં અડધી લાશ મળ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના...
વાંસદા રંગપુર પ્રાથમિક શાળામાં 77 ma પ્રજાસત્તાક દિવસે યોજાયો ભવ્ય વાર્ષિક સમારોહ..
વાંસદા: સ્વચ્છ શાળામા રાજયની 15000 જેટલી શાળાઓમાં ટોપ 8 માં સ્થાન ધરાવતી તેમજ રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી પ્રશાસન દ્વારા વખાણાયેલી વાંસદા તાલુકાની...
મામા ને ત્યાં જવાની સફર મોતમાં ફેરવાઈ ધરમપુરના સાવરમાળ ગામમાં અકસ્માતમાં, માતા-બાળકનું મોત, એકની...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામ પાસેના ખાંડા ભાવડા રોડ પર એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રિક્ષામાં મુસાફરી કરી રહેલા...
ધરમપુરની આદિવાસી સગીરા અપહરણ કેસનો આરોપી મુસ્લિમ યુવક મુંબઈથી પકડાયો.. તપાસમાં સમગ્ર ઘટના..
ધરમપુર: 19 જાન્યુઆરીના રોજ ધરમપુરના આંબા તલાટ ગામમાંથી આદિવાસી સમાજની સગીરાને વિધર્મી મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરિયાદ સગીરાના પિતાએ ધરમપુર...
કપરાડા સરકારી માધ્યમિક શાળા, વાવરમાં 26 મી જાન્યુઆરીની શાનદાર ઉજવણી, આચાર્યની જાનદાર ઉદબોધન..
કપરાડા: ગતરોજ 26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન નિમિત્તે આચાર્યશ્રી સરકારી માધ્યમિક શાળા, વાવર ખાતે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય દ્વારા...
સામરપાડા આશ્રમ શાળામાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી: સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ..
ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત આશ્રમ શાળા સામરપાડા, ડેડીયાપાડા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં યોજાયેલા આ...
આદિવાસી સમાજની એકતા અને ગૌરવરૂપ વ્યારામાં જનનાયક ટાંટિ્યા મામાની 184મી જન્મ જયંતી પર ભવ્ય...
વ્યારા: ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એક અભૂતપૂર્વ પ્રસંગના સાક્ષી તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું મુસા ગામ બન્યું છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામના અપ્રતિમ યોદ્ધા અને આદિવાસી સમાજના...
ધરમપુર ખોબા પ્રાથમિક શાળામાં 77 ma પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી..
ધરમપુર: ધરમપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવેલ ખોબા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાએ 26 જાન્યુઆરી, 2026ના રોજ ભારતના 77 માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર અને ભવ્ય...
ખેરગામ તળાવ પાસે પ્રજાસત્તાક દિવસનું ડો.નિરવ પટેલના હસ્તે થયું ધ્વજવંદન..
ખેરગામ: સમગ્ર દેશમાં આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવસારી જિલ્લાના આજરોજ ખેરગામ તાલુકાના તળાવ પાસે સામાજિક આગેવાનો દ્વારા પ્રજાસત્તાક કાર્યક્રમમા ડો.નિરવ...
વલસાડમાં પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી નિરવ પટેલ દ્વારા સંચાલિત છાંયડો પેથોલોજી લેબોરેટરીનો SBI બેંકની ઉપર પ્રારંભ..
વલસાડ: ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી એમ.ડી.પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી નિરવ...
















