વીર શહીદ ભરતસિંહ CRPF પેરામિલેટ્રી ની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન આણંદ થી નીકળી.. જુઓ...
આનંદ: આજે વીર શહીદ પેરામિલેટ્રી crpf ના ભરતસિંહ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ રોહિતભાઈ પ્રભારી...
હું આટલી મજબૂત સરકાર સામે એટલા માટે લડી શકું છું કારણ કે મારી સાથે...
ભરૂચ: ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. આ સ્વભિમાન યાત્રા હાલ ભરૂચ લોકસભાના...
ડાંગ જિલ્લાના આહવા,વઘઇ અને સુબિર તાલુકામાં યોજાયો “કૃષિમેળા”..
આહવા: કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અમલીકૃત AGR-14 અને NFSM યોજના અંતર્ગત તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના આહવા,વઘઇ અને સુબિર ખાતે કૃષિમેળાની...
બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ..
નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા...
આદિવાસીઓ જમીન વિહોણા થઈ જશે એવા દિવસો અને દ્રશ્યો મને દેખાય રહ્યા છે..અમરસિંહ ઝેડ....
સોનગઢ: મીડિયામાં ઈન્ટરવ્યું આપતી વેળાએ આદિવાસી સમાજના વડીલ અમરસિંહ ઝેડ. ચૌધરી સુતરના કહ્યું મુજબ કહ્યું કે આદિવાસી સમાજના લોકોની આવનારા સમયમાં જે સ્થિતિ થવાની...
દેવમોગરામાં મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે 8 થી 12 મી માર્ચના રોજ...
રાજપીપલા: 8 મી થી 12 મી માર્ચ-2024 દરમિયાન સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહા શિવરાત્રિના પાવન પર્વે આદિવાસી સમાજના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા કુળદેવી...
આગામી ચૂંટણી લોકસભા-2024માં ડાંગમાં આ ગામના મતદારો કરી શકે છે ચુંટણીનો બહિષ્કાર..
ડાંગ: ગત માસમાં ડાંગ જિલ્લા ચૂંટણી ઓબ્ઝવૅરશ્રીની અધ્યક્ષતામાં આપના દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લોકશાહીના મહાન પર્વે એવી આગામી ચૂંટણી લોકસભા-2024...
પુર્વજોના મંદિર-મસ્જીદ પાછા માંગી શકાય તો આદિવાસી પુર્વજોના જંગલ જમીન પાછાં કેમ ના માંગે...
તાપી: તાજેતરમાં જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા સોશિયલ મીડિયામાં સહજ ભાવે એક મિનિટનો વિડિયો રીલ ફોર્મેટમાં મુક્યો હતો. જે વિડિયો માં તેઓએ જણાવ્યું હતુ...
ચીખલીના અગાસીમાં અકસ્માત.. ફોર વ્હીકલ રોડથી નીચે ગટરમાં ઉતરી.. જુઓ વિડીયો
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના રૂમલા અગાસી ગામમાંથી પસાર થતાં ઘોડવણીથી માંડવખડક રસ્તા પરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે વળાંક પાસે માતાજીના મંદિર પહેલાં...
વગર સિક્યોરિટીએ કામ કરાવતાં મોતના સોદાગર કોન્ટ્રાક્ટરનો વધુ એક કપરાડાનો આદિવાસી યુવાન બન્યો શિકાર.....
કપરાડા: આદિવાસી યુવક યુવતીઓ જ્યારે રોજગારી માટે વાપી સેલવાસ જેવા શહેરોમાં જાય છે ત્યારે તેમની કોન્ટ્રાક્ટર દ્વારા કેટલી કાળજી લેવામાં આવે છે. તેના અકસ્માતમાં...
















