થર્ટી ફસ્ટની ઉજવણી માટે દારુ ગુસાડવાની સંભાવનાને લઈને ડેડીયાપાડાના ડુમખલ અને કોકટી ચેકપોસ્ટ ગોઠવાયો...

0
ડેડીયાપાડા: 31 થી ઉજવણી માટે ગુજરાતમાંથી દારૂ વહન કરવા માટે આ રોડનો ઉપયોગ થાય છે જે પોલીસે સાવચેતીના પગલા સ્વરૂપે પસાર થતો દારૂને રોકવા...

પ્રથમ વખત ધરમપુરના પીંડવળ સર્વોદય પરિવાર ટ્રસ્ટના સંકુલમાં ત્રિ-દિવસય દિવ્યાંગ મુક્ત ભારત કેમ્પનું થયું...

0
ધરમપુર: મહાવીર સેવા સદન કલકત્તા પરમાર્થ નિકેતન રિષિકેશ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ના સહયોગથી ધરમપુરના પીંડવળ સર્વોદય પરિવાર ટ્રસ્ટના સંકુલમાં દિવ્યાંગ મુક્ત ભારતના નામના...

માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મ વિરુદ્ધ ભુમલિયા ગામના યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ...

0
નર્મદા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં રહેતી 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની હૃદયવિદારક ઘટના સામે સમગ્ર સમાજમાં શોક અને આક્રોશ વ્યાપ્યો છે....

ઝંખવાવ માંડવી રસ્તા ઉપર બસના પાછળના ટાયર અચાનક બહાર નીકળી આવ્યા

0
માંડવી: ગુજરાત સરકાર હમેશા ડબલ એન્જિનની સરકારમાં વિશ્વાસ રાખીને પ્રગતિના કામો કરતી હોય છે આવો અનેકવાર સરકારના સતાધાર દ્વારા કહેવામાં આવતું હોય છે પરંતુ...

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ..

0
નર્મદા: નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતિ નિમિત્તે સુશાસન...

ગરૂડેશ્વર: જર્જરિત આંગણવાડી માટે નાના પીપળીયાનાં ગ્રામજનોની રજુઆત: શું આ છે ગુજરાત મોડેલ ?

0
ગરૂડેશ્વર (નર્મદા): વિશ્વમાં પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માત્ર 7 કિમીના અંતરે આવેલ નર્મદા જિલ્લાના નાના પીપળીયા ગામમાં છેલ્લા ચાર વર્ષથી આંગણવાડી માટે નવું...

વાંસદાના વાંદરવેલા ગામમાં ઘર આંગણે એક મહિલા પર જંગલી ભૂંડનો હુમલો.. ગંભીર રીતે ઘાયલ...

0
વાંસદા: ગતરોજ સાંજના સમયે વાંસદા તાલુકાના વાંદરવેલા ગામના દાદરી ફળિયા વાઘબારી રોડ પર એક જંગલી ભૂંડ દ્વારા વનીતાબેન નામની મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી...

ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિર પડતર જમીન પચાવી પડાવાના મુદ્દે કરજવેરીના ગ્રામજનો...

0
ધરમપુર: એક અઠવાડિયાથી જ ધરમપુર તાલુકામાં બહુ ચર્ચિત મુદ્દો ઉઠયો છે તે ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરજવેરી ગામની શિર પડતર જમીન...

સેલંબામાં ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય મૃતક બાળકીને કેન્ડલ માર્ચ કરી અપાઈ શ્રદ્ધાંજલિ

0
ઝઘડિયા: ક્યાં સુધી આવી રીતે ગુજરાતમાં આવી રીતે નાની દીકરીઓ દુષ્કર્મનો ભોગ બનતી રેહશે..! શું આ કિસ્સાઓ બંધ નહિ થાય પૂછે છે દક્ષિણ ગુજરાત..!...

નર્મદા ડેમ પાછળ આવેલા મહારાષ્ટ્રના ગામમાં 13 બાળકોએ રતનજોતના બીજ ખાઈ લેતા થયા ગરુડેસ્વર...

0
નર્મદા: Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે 23 ડિસેમ્બર ની રાત્રે 11 વાગે નર્મદા ના ગ્રુડેશ્વર ના સરકારી દવાખાને 13 જેટલા બાળકો ને ખોરાકી...