દુષિત પાણી પીવાના કારણે એક માસુમ બાળકનો જીવ ગયો ! તંત્ર બહેરું બન્યું
સુરત: ગતરોજ વર્ષોથી ગ્રામ પંચાયતનો શાસિત કઠોર ગામની વિવેક નગર કોલોની આ વર્ષે જ સુરત મહાનગર પાલિકામાં સમાવેશ કરતાં આ ગામમાં પીવાના પાણીને લઈને...
જાણો : ક્યાં પોલીસે 1.92 લાખનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપ્યો !
માંડવી: ગતરોજ માંડવી પોલીસ દ્વારા હરિયાલ ગામની સીમમાં 1.92 લાખનો વિદેશી દારૂ ભરેલ GJ-05-બીBZ-3711 નંબરનો એક છોટા હાથી ટેમ્પો ઝડપી પાડયો હતો પણ ટેમ્પાનો...
પૂરપાટ જતી બાઈકે રોડ ક્રોસ કરતા BAના વિદ્યાર્થીને અડફેટે લેતા નીપજ્યું મોત !
સુરત: સુરતના વેસુમાં આજરોજ BAના એક વિદ્યાર્થીનું રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મૃત્યુ થયાની ઘટના CCTV કેમેરામાં કેદ થયાની તસ્વીરો સામે આવી રહી...
કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરી રહેલા 3 યુવાનોના અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત !
સુરત: કોરોના મહામારીમાં સેવા અર્થે ગયેલા સુરતના ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા ત્યારે રસ્તામાં કાર ચાલક યુવાનને ઝોકું આવી જતા...
માંડવી તાલુકામાં માસ્ક અને RTOના નિયમો બતાવી પોલીસની બેફામ લુંટ વિરુદ્ધ અપાયું આવેદનપત્ર !
માંડવી: હાલમાં કોરોના મહામારી સમગ્ર જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ફેલાવાના કારણે અમુક જગ્યા પર સરકાર દ્વારા અને અમુક જગ્યા પર સ્વચ્છિક લોકડાઉન થવાના કારણે ગ્રામ્ય...
કોરોનાના કપરા કાળમાં લોકોની મદદે આવ્યું વલ્લભ આશ્રમ માનવ સેવા ટ્રસ્ટ અનાવલ !
અનાવલ: આજ રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ વલ્લભ આશ્રમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક હોલ ૨૦ થી ૨૫ રૂમ સાથે સાથે જમવા ચા...
જાણો: ક્યાં કોરોનાનું કહેરે એક જ પરિવારના 3 સભ્યનો લીધો જીવ !
મહુવા: કોરોના કોઈનો સગો થતો નથી આ વાક્યને સાચું ઠરાવતો કિસ્સો હાલમાં જ મહુવા તાલુકાના અનાવલ ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે વાત એમ બની કે...
ઉમરપાડાના યુવાઓ દ્વારા કોરોના સંક્રમણ રોકવા ગામમાં જનજાગૃતિની પહેલ !
ઉમરપાડા: વર્તમાન સમયમાં કોરોના મહામારીનું સંક્રમણ રોકવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામના વડીલો, સમાજ કાર્યકર્તા, જાગૃત યુવાનો, શિક્ષકો વગેરે સાથે મળીને આખા ગામમાં...
જાણો: ક્યાં ચિતા સળગાવવા લાડકા ખૂટ્યા તો કપાઈ રહ્યા છે રસ્તા પરના વૃક્ષો !
સુરત: વર્તમાન સમયમાં કોરોના મહામારીની પરિસ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વણસી ત્યારે સુરતમાં સ્મશાન ગૃહની ચિતાઓ પણ થાકી ગઈ છે. અંતિમ વિધિ માટે સ્મશાન પર...
સુરતમાં આ તો કેવી વિધિની વિકરાળતા: એડવાન્સમાં ખોદવામાં આવી રહી છે કબરો !
દક્ષિણ ગુજરાત: સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળી જ છે પણ દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક ગણાતા સુરતમાં 24 કલાક કોરોના સંક્રમિત મૃતદેહને અગ્નિદાહ માટે...