ધરમપુરમાં એગ્રો સેન્ટર પાસે ડાંગરના ખેડૂતો 1 કિમી લાઇનમાં ઉભા રહેવા મજબૂર..
વલસાડ: વલસાડ જિલ્લામાં ભર ચોમાસામાં જ્યારે ડાંગરનો પાક ઉભો છે ત્યારે જ પાકની સુરક્ષા અને તેના યોગ્ય ઉત્પાદન માટે યુરિયા અને અન્ય ખાતર ની...
ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં વરસાદી માહોલમાં પણ પીવાના પાણીના ફાફાં.. આદિવાસી મહિલાઓમાં આક્રોશ
કપરાડા: કપરાડા તાલુકાના ખડકવાળ ગામના સાવરમાળ ફળિયામાં ભર ચોમાસે પીવાના પાણીની તીવ્ર તંગીને લઈ મહિલાઓએ ડુંગરના ઝરણાંમાંથી પાણી મેલવવાની ફરજ પડી રહી છે. માથે...
ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આગામી 11, 12 અને 13 ઓગષ્ટના રોજ ગુજરાત પોલીસની...
વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આગામી 11, 12 અને 13 ઓગષ્ટના રોજ ગુજરાત પોલીસની ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે....
અપહરણના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો આરોપી સેલવાસથી ઝડપાયો..
વલસાડ: વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો આરોપી ચન્દ્રપ્રકાશ ઉર્ફે ચંદુ લાલજી શ્રીરામ ગોંડને સેલવાસમાંથી...
વલસાડ તાલુકાના સરોધી ગામે કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી વેચવાનો પ્રયાસ..
વલસાડ: વલસાડ તાલુકાના સરોધી ગામે કરોડો રૂપિયાની કિંમતની જમીન વેચવાના પ્રયાસનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો...
વલસાડ બસ સ્ટેશનથી ધરમપુર તરફ જતી સાંજની બસ અનિયમિત થતાં મુસાફરોમાં ભારે આક્રોશ..
વલસાડ: વલસાડ બસ સ્ટેશનથી ધરમપુર તરફ જતી સાંજની બસ અનિયમિત થતાં મુસાફરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સોમવારે સાંજે ધરમપુર જતી બસ પોણા બે...
ડુંગરીમાં વાવાઝોડા ઘર વિહોણા બનેલા ગરીબ આદિવાસી વડીલને સરકારી સહાય આપવા યુથલીડર ડો નિરવ...
વલસાડ: ડુંગરી નજીકનાં ઓલગામના દરબડીયા ફળીયામા રહેતા વયોવૃદ્વની ઘર તૂટી પડતા લાંબો સમય થવા છતાં હજુ સુધી ઘર માટે સરકારી સહાય નહીં મળતા યુથલીડર ડો.નિરવ...
કપરાડામાં આવેલી એકલવ્ય રેસિડેન્સિયલ સ્કૂલમાં આચાર્યએ આદિવાસી સમુદાય વિશે જાતિ આધારિત ટિપ્પણી કરતાં વિદ્યાર્થીઓ...
કપરાડા: કપરાડામાં આવેલી એકલવ્ય રેસિડેન્સિયલ સ્કૂલમાં વિધાર્થીઓ અને નવા નિમણૂક પામેલા આચાર્ય વચ્ચે ઘર્ષણનો કિસ્સો સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા એકલવ્ય...
વાપી-શામળાજી નેશનલ હાઈવે 56 પર4-લેન બનાવવાનો 1600 કરોડનો પ્રોજેક્ટ સરકારે કર્યો રદ્દ..
વલસાડ: વાપી-શામળાજી નેશનલ હાઈવે 56 પર વ્યારાથી વાપી સુધીના રસ્તાને 4-લેન બનાવવાનો 1600 કરોડનો પ્રોજેક્ટ સરકારે રદ્દ કર્યો છે. આ પ્રોજેક્ટ માટે ધરમપુરના ધારાસભ્ય...
વિશ્વ આદિવાસી દિવસના તૈયારી ના ભાગરૂપે ધરમપુરની સાવિત્રીબાઈ ફૂલે અનાથ બાળકોની છાત્રાલયમાં બેઠક..
ધરમપુર: વિશ્વ આદિવાસી દિવસને લઈને ધરમપુર તાલુકા વિસ્તારમાં આવેલી સાવિત્રીબાઈ ફૂલે અનાથ બાળકોની છાત્રાલયમાં તૈયારી ના ભાગરૂપે જુદા -જુદા ગામના સામાજિક આગેવાનોએ દ્વારા સાંજના...
















