વીર કવિ નર્મદની જન્મજયંતીની ઉજવણી ધરમપુરમાં થઈ..
ધરમપુર: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને પુસ્તક પરબ વલસાડના સંયુક્ત ઉપક્રમે સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરમાં આજે 24 મી ઑગસ્ટના રોજ...
ધરમપુરમાં બાઇક સવાર માન નદીના કોઝવે પર GRDના જવાનોની ના છતાં યુવક પાણીમાં ઉતર્યો...
વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે. શેરીમાળથી કાંગવી જતા રસ્તા પર માન નદીના લો-લેવલ કોઝવે પરથી એક બાઇક ચાલક તણાઈ...
ધરમપુર તાલુકાના કેળવણી અને ચિચોઝર ગામોને જોડતી લાવણી નદી પર બનેલો લો લાઇન કોઝવે...
વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે તાલુકાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. કેળવણી અને ચિચોઝર...
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 46 મિમી..
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 46 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 2010.17 મિમી વરસાદ થયો...
કપરાડા તાલુકાના આસલોણા ગામે રસ્તો પાણીના ધસમસતો પ્રવાહમાં ડૂબી જતાં અવરજવર બંધ..
વલસાડ: વલસાડ જીલ્લાના ધરમપુર -કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસામાં રસ્તાઓ પર પાણી ઓવરફ્લો થતા ગ્રામીણ પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે.કપરાડા તાલુકાના આસલોણા ગામે રસ્તો...
સરીગામ જીઆઇડીસીની કેમિકલ કંપનીઓનું પ્રદૂષિત પાણી પમ્પિંગ સ્ટેશનથી સીધું ખાડીમાં ઠલવાઈ..દરિયાઈ જીવ સુષ્ટિ નાશ...
સરીગામ: સરીગામ જીઆઇડીસીની કેમિકલ કંપનીઓનું પ્રદૂષિત પાણી પમ્પિંગ સ્ટેશનથી સીધેસીધું ટોકર ખાડી થઈ ખતલવાડા અરબી સમુદ્રમાં ઠલવાતું હોવાથી દરિયાઈ જીવ સુષ્ટિ નાશ થવાના એંધાણ...
ધરમપુરમાં ધર્મજાગરણ સમન્વય–વલસાડ જિલ્લા દ્વારા વિવિધ મંડળોને 300 જેટલી ગણપતિ દાદાની મૂર્તિનું વિતરણ..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં ગણપતિદાદાની મૂર્તિ વિતરણ ઉત્સવ 2025 અંતર્ગત ધરમપુર ધર્મજાગરણ સમન્વય–વલસાડ જિલ્લા દ્વારા ધરમપુર તાલુકાના વિવિધ મંડળોને 300 જેટલી ગણપતિ દાદાની મૂર્તિનું વિતરણ...
વલસાડ જિલ્લા અને તાલુકા અને શહેર મંડળના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનુ થયું આયોજન..
વલસાડ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ની સૂચના મુજબ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા અને શહેર મંડળના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનુ આયોજન વલસાડ તાલુકા...
વલસાડમાં તડકેશ્વર મંદિરેથી નીકળેલી મોપેડમાં શોર્ટ સર્કિટ, સદનસીબે દુર્ઘટના ટળી..
વલસાડ: વલસાડ તાલુકાના હિંગરાજમાં રહેતા ટંડેલ પરિવારની મહિલા તેની પુત્રી સાથે શ્રાવણ માસ નિમિત્તે તડકેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરે દર્શન કરીને પરત...
વલસાડના સરોધી ગામમાં 18 વર્ષીય યુવતી ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત.. રૂરલ પોલીસ આ મામલે...
વલસાડ: વલસાડ જિલ્લાના સરોધી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ઝાબુઆની 18 વર્ષીય યુવતી સપના કમલ ડામોરે આંબાના ઝાડે ગળેફાંસો ખાઈને આપઘાત...
















