ખેરલાવમાં રક્તદાન શિબિર–છેલ્લા 7 વર્ષથી સતત સેવા પરંપરા.. ચિરંજીવી હોસ્પિટલ, નાનાપોંઢાના માલિક ડૉ. દિવ્યેશભાઈના...

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામે ગ્રામ પંચાયત તથા ખેરલાવ મિત્રમંડળના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા ખેરલાવ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર ભવ્ય રીતે...

વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લાના 4 શ્રેષ્ઠ શિક્ષકોનું નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે સન્માન..

0
વલસાડ: વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 8 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.કપરાડા...

પારડી શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા તથા ઈદે મિલાદનો પવિત્ર તહેવાર દરમિયાન સુરક્ષા માટે ડ્રોન...

0
પારડી: પારડી શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા તથા ઈદે મિલાદનો પવિત્ર તહેવાર દરમિયાન સુરક્ષાને ધ્યાને લઇ ડ્રોન કેમેરાથી નજર રખવાનું આયોજન કર્યું છે.ગણેશ વિસર્જન અને...

વલસાડ જિલ્લામાં કાજણરણછોડના ગણપતી વિસર્જન બાદ એક ગંભીર અકસ્માત સર્જાયો..

0
વલસાડ: વલસાડ જિલ્લાના કાજણરણછોડ સાળગપુર ફાટક પરશોત ફળિયામાં ગણપતી વિસર્જન બાદ એક અકસ્માત સર્જાયો છે. આઇસર ટેમ્પો ચાલક વિજય પટેલ પુરઝડપે વાહન હંકારી રહ્યો...

પારડી તાલુકામાં મધ્યરાત્રિએ એક ગંભીર ઘટના બની.. પોલીસે વધુ તપાસ હાથ ધરી..

0
પારડી: પારડી તાલુકામાં મધરાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. સુરતના કુંજ નાયક અને તેમના મિત્રો મુંબઈના લાલબાગથી પરત ફરી રહ્યા હતા. બગવાડા ટોલનાકા પાસે...

પારડીની અંબાચ ગામમાં દુકાન અને હોટલમાં એક્સપાયરી ડેટવાળી ખાદ્યવસ્તુ વેચાતી હોવાની ઘટના આવી પ્રકાશમાં..

0
પારડી: ગતરોજ પારડી તાલુકાના અંબાચ ગામમાં નેવ્યા ફ. ના લોકો ની ફરિયાદ પ્રમાણે અંબાચ ગામમાં આવેલી હોટલ તેમજ ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી દુકાનમાં એક્સપાયરી...

વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ..સ્થાનિક રહીશોએ તીવ્ર નારાજગી વ્યક્ત...

0
વલસાડ: વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. હાલર સર્કલથી આઝાદ ચોક સુધીના વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી...

વાપીમાં શાળાની બહારથી વિદ્યાર્થીના અપહરણની શંકાથી પોલીસ દોડતી થઇ..

0
વાપી: વાપીની એક શાળામાંથી વિદ્યાર્થીને માર મારી કારમાં ઉચકી જવાની ચર્ચા જોરશોરમાં ચાલી હતી. જેને લઇ પોલીસ પણ દોડતી થઇ હતી.વાપી ટાંકી ફળિયા સ્થિત...

વલસાડમાં 200 થી વધુ મંડળો માટે વધારાની ક્રેન અને ઓવારાની વ્યવસ્થા, ડ્રોન કેમેરા દ્વારા...

0
વલસાડ: વલસાડ શહેરમાં 200થી વધુ મંડળોના ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે મોટી પ્રતિમાઓની સંખ્યા વધુ હોવાથી વહીવટી તંત્રે વિશેષ વ્યવસ્થા કરી છે.ઔરંગા...

વલસાડના અટગામ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં મૃત ઢોર ફેંકવા મામલે થયેલી મારામારી બાદ સમાધાન...

0
વલસાડ: વલસાડ તાલુકાના અટગામ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં બે દિવસ પહેલા ખેરગામ તાલુકામાં મૃત થયેલા પશુઓને ફેંકવા આવેલા બે વ્યક્તિઓને સ્થાનિક લોકોએ માર માર્યો...