વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તારમાં લોકોની અવર જવર લાગ્યો પ્રતિબંધ.. જાણો કેમ ?
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં કોરોનાના કેસને પગલે શહેરના મોગરાવાડીમાં આવેલી કુબેર સમૃધ્ધિ સોસાયટીમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર વલસાડના...
જાણો: કઈ હોસ્પિટલમાં નવજાત બાળકને સારવાર હેઠળ મૂકી સગીર માતા અને દાદી થયા ફરાર.....
વાપી: એક સગીરાએ વાપી ખાતે બાળકને જન્મ આપ્યો પણ બાળકની તબિયત લથડતા વલસાડ સિવિલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન સગીરા અને અને બાળકની દાદી...
વલસાડમાં AAP દ્વારા 23 માર્ચના શહીદી દિવસ પર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી કેન્ડલ માર્ચ...
વલસાડ: આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા આઝાદીના લડવૈયા અને લોકોના ગૌરવ એવા ક્રાંતિકારી વીર શહીદ ભગત સિંહ, સુકદેવ તથા રાજગુરુ ની 23 માર્ચના...
દર્દીના શરીરમાં રક્તકણોનું પ્રમાણ જાળી રાખવા માટે વલસાડ જિલ્લામાં મુકાયા ૧૨ સ્થળે સેલ કાઉન્ટર...
વલસાડ: જો વ્યક્તિનાં શરીરમાં રક્ત કણોનું પ્રમાણ ઘટી ગયું હોય અથવા તો કોઇ કણો વધી કે ઘટી ગયા હોય તો દર્દીને સમયસર સારવાર મળવાથી...
રોણવેલ 108ની ટીમે વાંઝર્ટ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી….
વલસાડ : ધરમપુર તાલુકાના વાંઝર્ટ ગામના મહિના પાડા ફળિયામાં રહેતા ૨૧ વર્ષીય જીગીશાબેન કમળભાઈ ગટકાને તા. 20 માર્ચે સવારથી પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને...
વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો, હાલ હૈદરાબાદ એરપોર્ટથી...
વલસાડ : અમેરિકાના કેલિફોર્નિયામાં મિતાલી પટેલે પાયલોટની અને અબુધાબીમાં એરબસની ટ્રેનિંગ લીધી વર્ષ ૨૦૧૯માં પ્રારંભિક પગાર મહિને રૂ. ૯૦ હજાર હતો, હાલ રૂ. દોઢ...
ધરમપુરના ભવાડા ગામમાં એક યુવકની પથ્થરના ઘા મારી-મારી કરાઈ કરપીણ હત્યા.. જાણો સમગ્ર ઘટના
ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં એક દિવસ એવો પસાર નથી થતો કે જે દિવસે હત્યા કે આત્મહત્યાના ખબર ન હોય ત્યારે ગતરોજ ધરમપુર તાલુકાના છેવાડે આવેલા...
હત્યા કે આત્મહત્યા ? પીપરોળની યુવતીની ધરમપુરના ધામણી ગામમાં શંકાસ્પદ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી...
ધરમપુર: વર્તમાન સમયમાં આત્મહત્યા થી દરેક સમસ્યાનું નિરાકરણ આવી જાય એવો જાણે ભ્રમ પ્રવર્તી રહ્યો હોય તેમ આપઘાતના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે ત્યારે...
કપરાડા તા. પંચાયતનું આગામી 2022-23 નું સુધારેલ તથા 2023-24નું રૂ 50.08 કરોડ બજેટ સર્વાનુમતે...
કપરાડા: આજરોજ પ્રમુખ મોહન ગરેલના અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતનું આગામી 2022-23 નું સુધારેલ તથા 2023-24 નું રૂ 50.08 કરોડનું...
૭૫ વર્ષ બાદ ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ...
વલસાડ: ધરાસણા સંપૂર્ણ અહિંસક મીઠા સત્યાગ્રહની યાદગીરી રૂપે વર્ષ 1978માં મીઠા સત્યાગ્રહ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ સ્મારકના નિર્માણને ૪૫ વર્ષથી વધુ...
















