વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે ના ઉદ્દેશ સાથે ધરમપુરમાં પુસ્તક પરબ કાર્યક્રમની શરૂઆત..
ધરમપુર: 'વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે' ના ઉદ્દેશ સાથે ધરમપુર તાલુકામાં વાંચનને વેગ આપવા લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત...
યુવરાજસિંહ ઉપર ખોટા કેસો પાછા ખેંચો..ની માંગને લઈને વલસાડ AAP એ આપ્યું આવેદનપત્ર
કપરાડા: ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં થયેલા પેપર લીકકાંડ, ડમી ભરતીકાંડ, ડમી પ્રમાણપત્રો, જેવાં કૌભાંડોને પુરાવા સાથે બહાર લાવનારા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહને ષડયંત્રમાં...
કપરાડાના પૂર્વ ધારાસભ્ય માધુભાઇ રાઉત પર પથ્થર વડે હુમલો.. હુમલોનું કારણ અકબંધ..
કપરાડા: ભાજપના કપરાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પર રવિવારે રાત્રિએ કોઇ અજાણ્યા ઇસમે પથ્થર મારી માથાના ભાગે ઇજા પોહ્ચાડવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતાં સમગ્ર...
વલસાડમાં યુવતીની ફિનાઇલ પી ને આત્મહત્યા કરવાની કોશિશ.. પ્રેમમાં નિષ્ફળતાનું પ્રાથમિક તારણ..
પારડી: આત્મહત્યાના કિસ્સા ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા ત્યાં બે દિવસ પહેલા વધુ એક પારડીમાં 19 વર્ષીય યુવતી હેલીબેન રાજેશભાઈ પટેલે સાંજના છેડે...
વિશ્વ પુસ્તક દિન પર ધરમપુરના આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નો થયો પ્રારંભ..
ધરમપુર: વિશ્વ પુસ્તક દિન પર ધરમપુરના આંબાતલાટ ખાતે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના ફંડ અને સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી અને RAINBOW WARRIORS DHARAMPUR, ગ્રામ પંચાયત,...
કપરાડા તાલુકાના સિલ્ધા ગામમાં યોજાયો ફ્રી નેત્રયજ્ઞ મેડીકલ કેમ્પ…
વલસાડ : અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ, અતુલ આર.એન.સી. ફ્રી આઇ હોસ્પિટલ, વલસાડ અને લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા સંયુકત ઉપક્રમે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના...
વલસાડ ખનીજ ખાતાએ ગેરકાયદે રેતી ખનન-વહન કરતા 8 વાહનો સહિત 70 લાખનો મુદ્દામાલ જપ્ત..
વલસાડ: વલસાડના ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની તપાસ ટીમે દ્વારા 13મી એપ્રિલના રોજ વલસાડમાં સરોધી ને.હા.નં–48 અને કપરાડા તાલુકાના ચીભડકચ્છ ખાતેથી ગેરકાયદે રેતી ખનન...
કાંપરી રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ: દરેક વિકાસના કાર્યો લોકોના સંકલન અને સહયોગથી જ પુરા કરી શકાયા...
વલસાડ: ગતરોજ નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ચીખલા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 80 કરોડના ખર્ચે 1101 મીટરના નવા નિર્માણ કરાયેલા...
ધરમપુરની આદિવાસી આંગણવાડી વર્કર બહેનોને ભૂસકા કહેતી સી.ડી.પી.ઓ જ્યોતિ ટંડેલ સામે તંત્ર ચુપ કેમ...
ધરમપુર: અમુક અધિકારીઓ દ્વારા આદિવાસી લોકોને માનસિક ત્રાસ આપવાનું ઘટનાઓ ઘટિત થઇ રહી છે ત્યારે ગતરોજ આવી ઘટના ધરમપુર તાલુકામાં સામે આવી છે TDO...
મોટાપોંઢાના 15 જેટલા ખેડૂતોએ નેશનલ હાઇવે 56 ના જમીન સંપાદનના વિરોધમાં આપી વાંધા અરજીઓ..
મોટાપોંઢા: ગતરોજ મોટાપોંઢા ગામના ૧૫ જેટલા ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે નમ્બર 56 ના જમીન સંપાદનના પરિપત્રના વિરોધમાં વાંધા અરજીઓ આદિવાસી નેતા કમલેશ પટેલના આગેવાનીમાં...
















