ઝઘડિયા PHC દ્વારા વર્લ્ડ સિકલ ડે ની આદર્શ નિવાસી શાળા ખાતેથી યોજાઈ સિકલ સેલ...
ઝઘડિયા: ગત 15 મી જુનના રોજ વલ્ડૅ સિકલ સેલ ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકા મથકે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...
ઝઘડીયાના મહાલક્ષ્મી ટેકરા સાંઈ મંદિર ફળિયામાં બે મહિનાથી વિજ પુરવઠો નહીં મળતા લોક ફરીયાદ..
ઝઘડીયા:ઝઘડીયા નગર ખાતે આવેલ મહાલક્ષ્મી ટેકરા સાંઈ મંદિર ના રહિશો એ પાછલા બે મહિના ઉપરાંતના લાંબા સમયથી રાત્રી દરમિયાન વિજ પુરવઠો બંધ થઈ જતો...
ભરૂચના વેપારીઓ આક્રોશમાં APMC માર્કેટમાં સફાઈનો અભાવ.. કાનૂની કાર્યવાહીની ચીમકી
ભરૂચ: ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એપીએમસી શાકભાજી અને ફળ બજારમાં સફાઈ વ્યવસ્થાના અભાવે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બજારમાં...
અંકલેશ્વરમાં NGT દ્વારા રચાયેલી કમિટીનો ભય ખતમ.. GIDCમાં વરસાદી કાંસમાં ઉદ્યોગો ઝેર ફેલાવી રહ્યા...
અંકલેશ્વર: અંકલેશ્વર GIDCમાં વરસાદી કાંસમાં ઉદ્યોગો ઝેર ફેલાઈ રહ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી કાંસમાં લીલા તેમજ વિવિધ કલર યુક્ત પ્રદુષિત પાણીનો ભરાવો થયો...
અંકલેશ્વર GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાયી થતાં આગ લાગી.. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી..
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વિતેલા 24 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. હાંસોટ તાલુકામાં સૌથી વધુ 5.52 ઇંચ...
ભરૂચમાં સરસ મેળામાં 22 જિલ્લાની 110 જેટલા સખીમંડળની બહેનોએ લીધો ભાગ.. 10 દિવસમાં 90...
ભરૂચ: મહિલાઓને પગભર કરવા માટે ભરૂચમાં સરસ મેળા નું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં 22 જિલ્લાની સખી મંડળના બહેનોએ ભાગ લીધો જેમાં મહિલાઓને ભાગ...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના ત્રણ લોકોના DNA ટેસ્ટ મેચ થતાં મૃતદેહ સ્વજનોને સોંપાયા..
ભરૂચ: અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના...
વાલિયાના સોડગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડો આંટાફેરા કરતાં દ્રશ્ય સામે આવ્યા…
અંકલેશ્વર: અંકલેશ્વર વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના અવારનવાર દેખાવ થતાં આસપાસના ખેડૂત વર્ગમાં ભયનું માહોલ વ્યાપી ગયો છે.
Decision News ...
ઝઘડિયાના માલીપીપર પ્રા. શાળામાં વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે ટોઈલેટની સુવિધા કરાઇ...
ઝઘડિયા: ઝઘડિયા શાખાના વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થાના મેનેજર વિનીત મેસી અને સ્ટાફના પ્રયત્નોથી ક્ષેત્રીય વિકાસ કાયૅક્રમ અંતગર્ત માલીપીપર ગામની પ્રાથમિક શાળા મા વલ્ડૅ વિઝન...
ભરૂચના મહિલા નો અમદાવાદ વિમાન ક્રેશ માં ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે જીવ બચી જતા...
ભરૂચ:અધિકારીઓને ઘણી આજીજી કરી પણ પ્લેનમાં બેસવા ન દીધી ભરૂચ પરત આવતી વેળાં રસ્તામાં સ્વજનોના ફોનથી દુર્ઘટનાની જાણ થઇ.
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 142થી...