અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં 20 દિવસથી દહેશત ફેલાવી રહેલો દીપડો પાંજરે પુરાયો.. લોકોમાં હાશકારો
ભરૂચ: અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં છેલ્લા બે દિવસથી દહેશત ફેલાવી રહેલો કદાવર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં સપડાયો છે. શહેરી વિસ્તારની નજીક દીપડાઓની હાજરથી...
ભરણ પોષણની સજા વોરંટની બજવણીથી બચવા નાસ્તા ફરતા આરોપીને જેલને હવાલે કરતી ઝઘડીયા પોલીસ
ભરૂચ:વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ સજા પામેલ આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલ સૂચના આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એન....
ઝઘડિયા જીઆઇડીસીની કંપનીના નવા પ્લાન્ટ પર પાણીનું ટેન્કર મોકલવા બાબતે બે પક્ષો બાખડયા…
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં એક કંપનીના નવા પ્લાન્ટમાં પાણી નાંખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડો મારામારી સુધી પહોંચતા બન્ને પક્ષે સામસામે...
ભરૂચની હોટલમાં આગ લાગતાં ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ..
ભરૂચ: ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અસલ અમદાવાદી તવા ફ્રાયના...
ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી..
ભરૂચ: 76 માં પ્રજાસતાક ૨૬મી જાન્યુઆરી નિમિતે ભરૂચ જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષકશ્રી એન.પી.રાઠોડના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ અને જીલ્લા જેલ ખાતે હાજર પોલીસ...
ભરૂચ જિલ્લા કક્ષાનો 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી..
ભરૂચ: આજે 76 માં પ્રજાસત્તાક દિવસની દેશભરમાં હર્ષોલ્લાસથી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી....
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામે તળાવમાં ઉગેલ વનરાજીથી ઝેરી જાનવરોના ઉપદ્રવથી લોકો પરેશાન..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિમધરા ગામે આવેલ તળાવ કાયમ માટે વનરાજીથી છવાયેલું રહેતું હોઇ તળાવના સ્થાને કોઇ જંગલ વિસ્તાર ઉભો હોય એમ દેખાય...
ભરૂચ શહેર પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે તૈયાર.. શહેરના મુખ્ય માર્ગો રંગબેરંગી લાઈટોથી સજાવટ, તિરંગા...
ભરૂચ: 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઈટોથી...
અંકલેશ્વર GIDCમાં આગ.. વીજ કંપનીના ખોદકામમાં ગેસલાઇન ડેમેજ થતાં લાગેલી આગમાં બે વ્યક્તિ દાઝયા
ભરૂચ: અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે આગની ઘટના સામે આવી છે. ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં...
મનસુખ વસાવાનું ભરૂચ બની રહ્યું છે દુષ્કર્મ હબ.. શિક્ષિકાના પતિએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યાનો...
ભરૂચ: ગતરોજ ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ...
















