વાંસદા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં કેટલીક શાળાના બાળકોને ટેમ્પોમાં ઘેટા-બકરાની જેમ ભરીને લવાયા.
વાંસદા: ગતરોજ ઉનાઈમાં આવેલ શાળામાં વાંસદા તાલુકાના તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં કેટલીક શાળાના બાળકોને ટેમ્પોમાં ઘેટા-બકરાની જેમ...
બે રાજ્યોની 100 કિમી સુધીની હદમાં 30થી વધુ CCTV ચેક કરતા ચીખલી પોલીસને મળેલી...
નવસારી: ગતરોજ મૂળ મહારાષ્ટ્રથી ગુજરાતમાં બસ દ્વારા આવી નવસારીના ચીખલી અને અન્ય જિલ્લામાં બાઈક ચોરી મહારાષ્ટ્રમાં જઈ અંતરિયાળ ગામોમાં ગેરેજવાળાને ઓછી કિંમતે વેચનાર આરોપીને...
ચીખલીની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં વધુ એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી.
નવસારી: ચીખલી તાલુકાના જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયેલી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ચીખલી ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બેસિક લાઈફ...
ડો.નિરવભાઈ પટેલના સમર્થનમાં લોકનેતા અનંત પટેલ..
વાંસદા: નવસારીના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ પટેલ પર ધરમપુરના કરંજવેરી ગામમાં આછવણીના કાંતિભાઈ દ્વારા ઝેરી દવા પી ને કરાયેલા આપઘાતને લઈને જે...
નવસારીમાં જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો.
નવસારી: ગતરોજ નવસારીના મરોલી પાસેથી પસાર થતી મુંબઈ-સેન્ટ્રલ જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન...
ફરી એક વખત ચીખલીના ફડવેલ ગામમાં નોકરી પરથી ઘરે આવતાં વ્યક્તિ પર દિપડાએ કર્યો...
ચીખલી: ફરી એક વખત ચીખલી તાલુકાના ફડવેલ નવા ફળીયા ખાતે રહેતા અને વ્યારા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મીટર ટેસ્ટિંગની કામગીરી કરતાં જગદીશ ખુશાલભાઈ પટેલ...
ચીખલીના સાદકપોરમાં દીપડાના થયેલા હુમલામાં છાયાબેનના મૃત્યુને લઈને પરિવારને અપાયો સહાય ચેક..
ચીખલી: થોડા દિવસ પહેલાં ચીખલી તાલુકાના સાદકપોર ગામના પહાડ ફળિયામાં એક કુદરતે હાજતે ગયેલી છાયાબેન નામની યુવતી પર એક દીપડાએ હુમલો કરી તેને મોતને...
બિલીમોરા આઈ.ટી.આઈ. ખાતે પદવીદાન સમારોહની કરાઈ ઉજવણી..
બિલીમોરા: બિલીમોરા આઈ.ટી.આઈ. દ્વારા વર્ષ જુલાઇ-૨૦૨૩ માં ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થામાં કારીગર તાલીમ યોજના હેઠળ ચાલતાં વિવિધ...
શિક્ષકની પરિભાષાને ચરિતાર્થ કરતાં શિક્ષક શ્રી જયંતીભાઈ ગાવિતનો યોજાયો વય નિવૃત વિદાય સમારંભ..
વાંસદા: 'શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે' આ વાક્યને...
ખેરગામના આપઘાતમાં દુપ્રેરણા કેસમાં ડો. નીરવ પટેલને બદનામ કરવા રાજકારણ રમાયું હોવાની લોકચર્ચા..
ખેરગામ: વર્તમાન સમયમાં ચકચાર મચાવી રહેલી ઘટના એટલે ખેરગામના આપઘાતમાં દુપ્રેરણા કેસમાં સેવાભાવી તબીબ અને આદિવાસી અગ્રણી ડો.નીરવ પટેલ વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરી...
















