“PM-JANMAN” આદિવાસી આદિમજુથ સમુદાય લઈને ચીખલીના માંડવખડક ગામમાં કાર્યક્રમ..
ચીખલી: માન.વડાપ્રધાનશ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન “PM-JANMAN” ની શરૂઆત કરવામાં આવેલ છે. જે અભિયાનનો ઉદ્દેશ્ય 75 ખાસ અતિપછાત આદિવાસી આદિમજુથ સમુદાય...
ચીખલી રાનકુવા રોડ પર ચાલતા પથ્થરો ભરેલા ઓવરલોડ વાહનો થી મોટી દુર્ઘટના સર્જાય એવી...
ચીખલી: ચીખલી રાનકુવા રોડ પર ચાલતા કોરી ઉદ્યોગ ધમ-ધમાંટ ચાલી રહ્યા છે ત્યારે કોરી માંથી નિકળતી ઓવરલોડ અને જોખમી વાહનોને લઇ તંત્ર નિદ્રાધીન છે...
વાંસદામાં ગામડાઓના આદિવાસી લોકો વચ્ચે ‘આમી પ્રકૃતિ પૂજક આહવ, આમી હિન્દુ આહવ’ લખેલી વહેચાઈ...
વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકાના ગામડાઓમાં વસતાં આદિવાસી લોકોમાં અયોધ્યા મંદિરના શુભારંભ થવાને લઈને ધર્મ જાગરણ સમન્વય ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા શબરી માતા કી જય,...
“PM-JANMAN” મિશન ચીખલી તાલુકાના અગાસી ગામમાં આદિમજુથ સમુદાયના કુટુંબો માટે યોજાયો આરોગ્ય કેમ્પ
ચીખલી: માન.વડાપ્રધાનશ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન "PM-JANMAN" ની શરૂઆત કરવામાં આવેલ છે. જે અભિયાનનો ઉદ્દેશ્ય 75 ખાસ અતિપછાત આદિવાસી PVTG (આદિમજુથ)...
ચીખલીમાં કલર પ્રિન્ટરમાં પ્રિન્ટ કરી બનાવતો હતો ચલણી નોટો.. ઝડપી લીધો નવસારી પોલીસે..
ચીખલી: હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતાં યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં ભૂતકાળમાં પણ કેટલાક કેસ નોંધાયા...
વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતાની અધ્યક્ષતામાં પ્રગતિશીલ ખેડૂતોની યોજાઈ તાલીમ..
વાંસદા: પ્રગતિશીલ ખેડૂતોની તાલીમ વાંસદા તાલુકા પંચાયત મા. શાસક પક્ષના નેતા બીપીન માહલાના અધ્યક્ષ સ્થાને વાંસદાના બારતાડ ગામે યોજાઈ હતી. આ તાલીમનું આયોજન કરનાર...
વાંસદાના TDO રાજેન્દ્ર પરમાર સરકારી પરિપત્રથી વાકેફ છતાં રાજકીય ઇશારે ગ્રા.પં. વિરોધી એક અન્યાય-રૂપી...
વાંસદા: હાલમાં વાંસદા તાલુકા પંચાયત અવારનવાર વિવાદમાં પંકાતી હોવા છતા જિલ્લા વિકાસ અધિકારી પણ જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ સરપંચોના મુખે...
વાંસદાના નવા ડેપો પર પોસ્ટર તો લગાવી દીધા પરંતુ.. હજુ સુધી કેમેરા લગાવ્યા જ...
વાંસદા: વાંસદાના નવા ડેપોમાં CCTV કેમેરા અંગેના પોસ્ટર લગાવાઈ ગયા છે પરંતુ CCTV કેમેરાનું હજુ સુધી કોઈ ઠેકાણું પડ્યું નથી. નવું બસ સ્ટેશન બન્યા...
પ્રાકૃતિક સંવાદ થકી પ્રેરણા લઈ જન્મદિવસની ઉજવણી કરવાને લઈને યુવાઓની વિચારસરણીમાં આવી રહ્યું છે...
વાંસદા: પ્રાકૃતિક સંવાદ થકી પ્રેરણા લઇ તથા ચેન્જમેકર્સ કેયૂર કોકણીના સંગના અસર થકી જામલિયા, વાંસદાના વિપુલ ગાંવિત અને તેમના સાથી મિત્રો ઋત્વિજ ભીમસેન, દીપેશ...
સૌના સાથ, સૌના વિકાસના સૂત્રને અનુસરી કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર...
નવસારી : નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા રૂા.40 કરોડના ખર્ચે નવનિર્મિત દેસરા ઓવર બ્રિજને પણ નાણામંત્રીશ્રીએ ખૂલ્લો મૂક્યો...
















