કેલિયા પ્રા.શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો.. જુઓ વિડીઓ…

0
વાંસદા: કેલિયા  પ્રા. શાળાનો 72 મો  શાળા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી પ્રગતિ ગૃપ  દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ પણ ડો. ભાવેશભાઇ દેશમુખના અધ્યક્ષ...

ખિસ્સા ખંખેરવા આવે છે આવા કોલ, મેસેજ અને સ્ક્રીનશોટ.. હું તો બચ્યો.. તમે છેતરાઈ...

0
વાંસદા: આજે અમુક લોકો છેતરીને પૈસા કમાવાનો એક ધંધો લઈને બેઠા છે. આપણે આખો દિવસ ધંધો કરી જે 500 1000 નો ધંધો કરી છીએ...

ઉનાઈ મંદિરમાં મુખ્યમંત્રીશ્રીએ કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના..

0
વાંસદા: ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભૂમિપૂજન કરી  માતાજી સમક્ષ શીશ ઝૂકાવી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા...

ચીખલીમાં રાયોટિંગના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર..

0
ચીખલી: રાનવેરીકલ્લા ગામે સુરત નાસિક અહમદનગર હાઈવે ના સર્વે દરમિયાન થોડા દિવસ પૂર્વે થયેલા ઘર્ષણમાં નોંધાયેલા રાઈટિંગના ગુનામાં સેશન કોર્ટ દ્વારા આરોપીઓના આગોતરા જામીન...

વાંસદાના ભીનાર ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં થયું આરોગ્ય કેમ્પનું આયોજન.. ડો.લોચન શાસ્ત્રી અને ડો....

0
વાંસદા: 16 જાન્યુઆરીના દિવસે વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રાથમિક મુખ્ય શાળા ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા તાલુકાના રાણી ફળિયાના શ્રી...

ખેલ મહાકુંભ 2.0 માં વાંસદાના મનપુર હાઈસ્કૂલના બાળકોનો તાલુકામાં દબદબો..

0
વાંસદા: રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે સરકારશ્રી દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અંતર્ગત બાળકોમાં રહેલ વિવિધ શક્તિઓની ઉજાગર કરી આગળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો અનોખો...

ઉનાઈમાં મકરસંક્રાંતિના મેળામાં હજારોની સંખ્યામાં ઉમટી જનમેદની.. મેળાની મજા લુંટતા લોકનેતા અનંત પટેલ..

0
ઉનાઈ: વાંસદા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર ખાતે મકરસંક્રાંતિનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરાતા મેળામા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી...

વાંસદામાં શ્રી એલ. આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડ ભણતા વિદ્યાર્થીએ બાઈકથી રાહગીરને ઉડાડયો.. ઘટના સ્થળે...

0
વાંસદા: અકસ્માતના બનાવનું પ્રમાણમાં વાંસદા તાલુકામાં સતત વધી રહ્યું છે તેવા સમયમાં વાંસદા પીપલખેડ ગામમાં આવેલા માહલા પેટ્રોલ પંપ પાસે શ્રી એલ. આર. કોન્ટ્રાક્ટર...

વાંસદામાં મામલતદારના મૃત્યુ બાદ ઈન્ચાર્જ મામલતદારથી ચાલે છે ગોકળગાય ગતિએ ગાડુ.. લોકચર્ચા

0
વાંસદા: નવસારી જિલ્લાના વહીવટીતંત્ર લોકોની કચેરી સુવિધા સજાગ કે કાર્યરત હોય એવું લાગતું નથી કેમ કે વાંસદા મામલતદારના મૃત્યુને લગભગ બે મહિનાનો સમય વીતી...

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈમાં મકરસંક્રાંતિના આદિવાસી મેળાની તડામાર તૈયારી શરૂ..

0
વાંસદા: લોકમેળાઓએ ગુજરાતની શાન માનવામાં આવે છે, ત્યારે વાંસદા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઈ ગામે 5 દિવસ સુધી આ મેળો યોજાશે. જેને લઈને સ્થાનિ્કોમાં ગજબનો...