વાંસદાના શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફમાં વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ પરત નહિ કરતા વિદ્યાર્થીઓના ભાવિ ધૂંધળું કરતા હોવાના...
વાંસદા તાલુકાના ભીનાર ગામની ખડકાળા ખાતે ચાલતી અને વિવાદો ભૂત સતત ભમતું રહેતી એવી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓને તેમના ઓરિજનલ...
આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાંસદાના ભીનાર ગામનું ગૌરવ..
વાંસદા: નેપાળ કાઠમાંડું ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ, 2024 તારીખ 1,2 જુન 2024 દરમ્યાન બે દિવસીય કરાટે ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં નવસારી જીલ્લા માંથી વાંસદા...
પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદિત 20 જાતની કેરીઓ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની..
નવસારી: નાયબ બાગાયત નિયામકની કચેરી, અસ્પી બાગાયત મહા વિધાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનીવર્સીટી સ્થિત અસ્પી બાગાયત મહાવિધાલય ખાતે...
ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા અનંત પટેલની રજુવાત..
વાંસદા: આજરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્ર પટેલને પત્ર...
હિટ એન્ડ રનમાં એકનું મોત ચીખલીમાં કોલેજ સર્કલ નજીક સાયકલને ટક્કર મારી ટ્રક ચાલક...
નવસારી: થોડા સમયમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થયો છે. વાહન ચાલકો ગફલત ભરી અને બેદરકારીપૂર્વક રીતે વાહન હંકારી અન્ય નાના વાહનને લઈ અકસ્માત...
રોલો પાડતા બુલેટ ચાલકો વિરુદ્ધ કાર્યવાહી નવસારીમાં ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે પોલીસે...
નવસારી: રાજ્યમાં બુલેટના સાઈલેન્સર મોડીફાઈડ કરી ન્યુસન્સ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખુબ ફેરવી રહ્યા છે. ત્યારે નવસારીમાં પોલીસ એક્શન માં આવી હતી. બુલેટના સાયલેન્સર...
ચીખલીમાં યોજાનાર ટ્રાયબલ ટ્રેડ ફેર ને લઈને અગત્યની જાહેરાત..
ચીખલી: તા.૧૫-૧૬-૧૭/૦૬/૨૦૨૪ દરમિયાન યોજવામાં આવેલ "ટ્રાઈબલ ટ્રેડ ફેર" માટે મામલતદારશ્રી,ચીખલીની મંજુરી માંગવામાં આવતાં તાજેતરમાં રાજકોટ ખાતે થયેલ આગ દુર્ઘટનાને લીધે મામલતદારશ્રી દ્વારા ટ્રાઈબલ ટ્રેડ...
વાંસદા સેવા સદનમાં લીફ્ટના વાંકે દિવ્યાંગ અરજદારોને ઊંચકીને લઈ જવાની નોબત.. 95 જેટલા ગામના...
નવસારી: વાંસદા તાલુકા સેવા સદનમાં તાલુકાની મોટાભાગની ઓફિસો આવેલી છે. અહીં ઘણાં સિનિયર સિટીઝન હોય કે દિવ્યાંગ અરજદારો કામ અર્થે આવતા હોય છે. તેમને...
સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ઘર ખાલી કરાવતાં આદિવાસી પરિવાર બેઘર બન્યું..
સેલવાસ: નગરપાલિકા વિસ્તારમાં આવેલા દયાત ફળીયા વિસ્તારમાં આદિવાસી પરિવારનું ઘર પ્રશાસન દ્વારા ખાલી કરાવતા ભર ઉનાળે પરિવાર બેઘર બન્યું હતું.દાનહ પ્રશાસન દ્વારા આ ઘર...
ચીખલીના આલીપોર નજીક આવેલી કંપનીમાં આગ લાગતાં દોડધામ, આસપાસના રહેણાંક વિસ્તામાં લોકોના જીવ અધ્ધર...
નવસારી: ચીખલી તાલુકાના આલીપોર ગામ પાસે આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ...
















