નવસારીમાં 14 ઓગસ્ટને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે 50 મીટર લાંબા તિરંગા સાથે તિરંગા...

0
નવસારી: રાજ્ય સરકાર દ્વારા સ્વાતંત્ર પખવાડિયા નિમિત્તે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને...

વાંસદામાં મામલતદારે ટેમ્પો ચાલકનો જીવ બચાવ્યો માનવતાનું ઉતમ ઉદાહરણ આપ્યું…

0
વાંસદા: વાંસદા મામલતદારે ઉનાઇથી તિરંગા રેલીનો કાર્યક્રમ પતાવી વાંસદા તરફ જઈ રહ્યાં હતા. દરમિયાન રસ્તામાં ટેમ્પો ચાલકને ચાલુ ટેમ્પોએ ચક્કર આવી જતા ટેમ્પો ખાડામાં...

ગણદેવી તાલુકાના એંધલથી પસાર થતા ને.હા.નં. 48 એંધલ હાઇવે પરના ખાડાઓના કારણે અવારનવાર અકસ્માત...

0
નવસારી: ગણદેવી તાલુકાના એંધલથી પસાર થતા ને.હા.નં. 48 એંધલ હાઇવે પર ખાડાઓ પડી ગયા છે. જેને લઈને 8 ઓગસ્ટે સર્વોત્તમ હોટલ સામેના ખાડામાં બે...

ગણદેવીની આશ્રમશાળામાં એક છાત્ર ગાય માટે ચારો લેવા ન જતા, હાથ-પગે વાંસની સોટી મારતા...

0
નવસારી: નવસારીમાં ગણદેવી તાલુકામાં આવેલી એક આશ્રમ શાળામાં છાત્ર સાંજે ગાય માટે ચારો ન લાવતા શિક્ષકે છાત્રને વાંસની સોટી વડે માર મારતા પગ અને...

નવસારીના દોણજામાં જમીનની લે વેચમાં 1,91,25,000 ની થઇ છેતરપિંડી..

0
ચીખલી: દોણજામાં જમીનની લે વેચમાં છેતરપિંડી થઇ છે. ફરિયાદી કાંતિલાલ બાબુભાઈ ટેલર. હાલ તેવો ન્યુજર્સી અમેરિકામાં રહે છે, મૂળ રહે.દોણજા પાટીદાર સ્ટ્રીટ તા.ચીખલીની દોણજા...

“અનંત પટેલના હાથ મજબૂત કરો, મોગલી બોગલી નહીં ચાલે’ ના જિગ્નેશ મેવાણીના વિવાદિત નિવેદનથી...

0
વાંસદા: "અનંત પટેલના હાથ મજબૂત કરો, મોગલી બોગલી નહીં ચાલે' એવું નિવેદન વિશ્વ આદિવાસી દિવસે વાંસદામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે...

નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ખાસ ભેટ મહિલાઓ માટે સીટી બસમાં મફત...

0
નવસારી: નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ખાસ ભેટ આપવામાં આવી છે. 9 ઓગસ્ટના રોજ સમગ્ર દિવસ દરમિયાન મહિલાઓ માટે સીટી બસમાં મફત...

નવસારી જિલ્લાના ચીખલીના સમરોલી એપાર્ટમેન્ટમાં એક ચમત્કારિક ઘટના બની..

0
નવસારી: નવસારી જિલ્લાના ચીખલીના સમરોલી એપાર્ટમેન્ટમાં એક ચમત્કારિક ઘટના બની છે. અહીં રહેતા એક રાજસ્થાની પરિવારનો 3 વર્ષનો બાળક રમતાં-રમતાં ત્રીજા માળની ગેલેરીમાં પહોંચી...

ચીખલીમાં પ્રાંત કચેરીમાં 6 મહિના સુધી દાખલા ઉપલબ્ધ ન થતા અરજદારોને ધક્કા

0
ચીખલી: ચીખલી પ્રાંત કચેરીમાં જન્મ મરણના દાખલાની નોટિસમાં ગ્રામ પંચાયત કક્ષાએથી રિપોર્ટ આપવામાં વિલંબ કરાતા છ-છ મહિનાઓ સુધી દાખલાઓ ઉપલબ્ધ ન થતા અરજદારોને ધરમધક્કા ખાવાની...

આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ માટે ઘર ફાળવી આપવા...

0
ચીખલી: ચીખલી તાલુકાના કણભઈ ગામના દેસાઈ ફળિયામાં રહેતા જશવંત પટેલ નામના 40 વર્ષના સંપૂર્ણ દિવ્યાંગ વ્યક્તિ અને એની વયોવૃદ્વ વિધવા વડીલ માતા જેની હાલત ખુબ...