કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ પ્રાયોજના કચેરી વાંસદા ખાતે શાકભાજી બિયારણ વિતરણ !
વાંસદા: નવસારી જિલ્લાના આદિજાતિ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા શાકભાજીના દૂધી, કારેલા, રીંગણ, ટામેટા અને ભીંડાનું બિયારણ માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા...
વીજબીલો પાછા ખેંચે નહિ તો વીજ કંપની લોકોનો આક્રોશ સહન કરવા તૈયાર રહે :...
ચીખલી: દક્ષિણ ગુજરાત વીજ કપંનીના સોલાર કંપનીના અધિકારીઓ અને GEBના ખેડૂતો મોકલવામાં આવેલા મસમોટા બીલો અંગે ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા જો ખેડૂતોના બીલો પાછા ખેંચવામાં...
ધોરણ ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન માટે અનંત પટેલને આપ્યું આવેદનપત્ર !
વાંસદા: હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપાયેલા ધોરણ ૧૦ માસ પ્રમોશન અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં...
વાંસદામાં ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના દ્વારા બિરસાની પુણ્યતિથિની ઉજવણી
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંદરવેલા ગામમાં ડુંગરી પર ક્રાંતિકારી બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં આજરોજ બિરસા મુંડા પુણ્યતિથિ નિમિતે...
ચીખલીના માંડવખડક ગામની નદીમાં મળી અજાણી મહિલાની લાશ: રહસ્ય અકબંધ !
ચીખલી: આજરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માંડવખડક ગામના ડુંગરપાડા ફળીયામાં આવેલા સ્મશાન પાસેના કોતરડા( નદી) માંથી એક મહિલાની લાશ મળતાં જ સમગ્ર પંથકના ચર્ચાના...
વાંસદાના વાઘાબારી ગામે ધારાસભ્ય અનંત પટેલે બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી કર્યા જોહર
વાંસદા: આજરોજ બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વાંસદાના વાઘબારી ગામની ગ્રામ પંચાયતમાં ફૂલોના હાર અને દીપ પ્રાગટ્યથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં...
આદિવાસીની કુંકણા બોલીમાં ‘કુંકણા કવિતાઓ’નું પુસ્તક ટૂંક સમયમાં થશે પ્રકાશિત
વાંસદા: છેલ્લા થોડાક વર્ષોથી સર્જનાત્મક ક્ષેત્રે આદિવાસીની કુંકણા બોલીમાં કવિતાનું સ્વતંત્ર પુસ્તક મળે એવી આદિવાસી સમાજમાં ખુબ જ માંગ હતી જે આ કુંકણા બોલીમાં...
વાંસદાના સિણધઈ ગામનો રસ્તો ચોમાસાની શરૂવાત જ બિસ્માર હાલતમાં !
વાંસદા: હાલમાં આવેલા વરસાદના કારણે વર્ષો જૂનો રસ્તો સિણધઈના ગોકુળધામ સોસાયટીના પાછળના ભાગે લીલવણ ફળિયામાં રહેતા લોકોને ઉનાઈ અવર-જવર કરવાનો એકમાત્ર રસ્તો છે તેની...
છતીગ્રસ્ત છાત્રાલયના સમારકામ માટે અમૃત હોસ્પિટલ બની ડોનર Decision News બન્યું એક માધ્યમ !
વાંસદા: થોડા દિવસો અગાવ જ વાંસદા સેવા સંઘ સંચાલિત એકલવ્ય કુમાર છાત્રાલય કણધાનું મકાનની છત તોકતે વાવાઝોડાથી સંપૂર્ણ છતીગ્રસ્ત થઇ જતાં સંસ્થાના સંચાલકો ખુલતા શૈક્ષણિક...
જાણો ! શું છે ચીખલી કોલેજની અનોખી પહેલ !
ચીખલી: ફરીથી એક વખત સેવાકાર્યમાં સતત લોકોની પડખે રહેતી ચીખલીની વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એમ.આર.દેસાઈ આર્ટ્સ અને ઇ.ઇ.એલ.કે.કોમર્સ કોલેજ તથા બીસીએ કોલેજ...
















