પોલીસ સ્ટેશનમાં જ મહિલા સુરક્ષિત નથી તો બીજી જગ્યાએ શું અપેક્ષા રાખવી ?
વાંસદા: કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ જવાનોનું હોવાથી સમાજની સુરક્ષા કરશે એવો લોકોને પોલીસ પર વિશ્વાસ હો છે ત્યારે ગતરોજ નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના...
વાંસદાના બંધક વન્ય પોપટોને વન વિભાગ દ્વારા મુક્ત આસમાનની મળી ભેટ
વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં ગતરોજ વાંસદા પૂર્વ તથા વાંસદા પશ્ચિમ રેંજ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળેલ માહિતીના આધારે વાંસદા ગામમાં વન્ય પોપટને...
સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્વારા અંકલાછ ગામમાં યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં લોકો પોતાના જીવનમાં પર્યાવરણના મહત્વને સમજે અને એને સુરક્ષિત રાખે એવા શુભ ઉદ્દેશ સાથે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર...
BTTS તૈયાર કરી આવનારા સમયમાં સંગઠન અને પાર્ટીને મજબુત કરવાની રણનીતિ
નવસારી: ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં બધાજ પક્ષો ચુંટણીમાં પોતાને વિજયી બનાવવા પોત-પોતાનું જોર લગાવશે ત્યારે દક્ષિણ ગુજરાતની ભારતીય ટ્રાઇબલ...
નવસારીમાં આદિવાસી જનજાગૃતિ સમિતિના નવા કાર્યાલયનો શુંભારભ
નવસારી: આજરોજ આદિવાસી જનજાગૃતિ સમિતિના 3 વર્ષના શુભ પ્રવેશના દિને નવસારી આદિવાસી સમાજની સમિતિ દ્વારા સમાજની ઓફિસનું શુંભારભ ગુજરાતના રાજ્યના આદિવાસી સમાજના નેતા શ્રી...
માનવ શરીરમાં એક નવી જ ચેતના જગાવતી વનસ્પતિ એટલે ‘વાસકીલ’
વાંસદા: વર્તમાન સમયમાં મેઘરાજાની પધરામણી થવાની સાથે જ પ્રકૃતિએ જંગલોમાં વિવિધ જાતની વનસ્પતિઓ જંગલોમાં ઊગી નીકળતી હોય છે અને પ્રકૃતિ સાથે જોડાયેલો આદિવાસી સમાજ...
ચીખલીના બારોલીયા ગામમાં 2 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવી: મોતનું કારણ અકબંધ
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના બારોલીયા ગામમાંથી 2 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોમાં દીપડીના મારી નંખાયાની ચર્ચાએ જોર પકડયું છે વન વિભાગ...
વાંસદા તાલુકામાં બાકડા ગ્રુપે વિના મુલ્યે સેવા માટે ફરતી મૂકી એમ્બુલન્સ
વાંસદા: ગતરોજ વાંસદાના બાકડા ગ્રુપ તરફથી આખા વાંસદા તાલુકામાં વિના મુલ્યે સેવા આપવા ફરતી એમ્બુલન્સનો આરંભ વાંસદાના રાજવી પરિવારના વંશજના હસ્તે રીબીન કાપી સ્થાનિક...
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આદિવાસી લોકોની ખાદ્ય વનસ્પતિઓમાની એક ‘ભોપીડ’
વાંસદા: વર્તમાન સમયમાં ચોમાસાં બેસવાના સાથે જ આદિવાસી વિસ્તારમાં વિવિધ જાતના કંદ-મૂળ અને અનેક જાતના જમીનમાંથી ઊગી નીકળતી ખાદ્ય વનસ્પતિઓનો આદિવાસી સમાજનાં લોકો લાહવો...
વાંસદાના સર્કીટ હાઉસમાં ભાજપના નવનિયુક્ત લઘુમતી મોર્ચાના હોદ્દેદારોની યોજાઈ મિટિંગ !
વાંસદા: ગતરોજ લઘુમતી મોર્ચાના નીમાયેલા પ્રમુખ શ્રી અંસારી મુઝફ્ફર પ્રભારી જાવેદ દરેબી મહામંત્રી રઝાક હાસમ મુલતાની ઉપપ્રમુખ મોઈનુલ શેખ આરીફ પઠાણ આસિફ શેખ મંત્રી...
















