જાણો: ક્યાં કોરોના લડાઈમાં સાથે ઉભા રહેવાનું વચન આપી અનંત પટેલે કર્યું ૧ લાખ...

0
ચીખલી: વર્તમાન સમયમાં કોરોના મહામારીને નાથવા લોકનેતા અનંત પટેલ લોકો વચ્ચે જઈને સતત જનસંપર્ક કરી કોરોના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે...

કોરોના માટે ભગત-ભૂવા પાસે ન જાવ આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવો: અનંત પટેલ

0
વાંસદા: હાલમાં નવસારીના વાંસદા તાલુકાના કોવીડ 19ના જનજાગૃતિ અભિયાન દરમિયાન વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સ્થાનિક વિસ્તારના પોતાના આદિવાસી ભાઈ બહેનોને કોરોના સંદર્ભે ભગત-ભૂવા...

વાંસદાના ‘યુથ પાવર’ના યુવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં અનાજકીટનું વિતરણ !

0
વાંસદા: એમ કહેવાય છે કે યુવાઓ ધારી લે તો ગમે એવી પરિસ્થિતિને બદલી શકે છે આપણા સ્વામી વિવેકાનંદ કહેતા કે મને જો સૌ યુવાનો...

જાણો: ગુજરાતના કયા તાલુકામાં એક જ દિવસે 87 કોરોના કેસોની આવી વેવ !

નવસારી: વર્તમાન સમયમાં કોરોનાના કહેરમાં નવસારીનો ચીખલી પણ ઝપેટમાં આવી ગયો છે ગતરોજ નવસારીમાં નોંધાયેલા ૧૩૫ નવા કોરોના કેસોમાં માત્ર 87 કેસ તો ચીખલી...

મર્ડરના ૪૮ કલાકમાં આરોપીને ઝડપી પાડતી સિંઘમ પોલીસ !

સૂચના:- આ ઘોડમાળ ગામના યુવકનો મર્ડરનો રીપોર્ટ Decision News દ્વારા લોકો સમક્ષ પોહ્ચાડવામાં આવ્યો હતો અને હવે મર્ડરના આરોપીને શોધવાની પોલીસની સફળ કામગીરી વિષે...

જાણો: વાંસદાના કયા ગામના યુવકની કરપીણ હત્યા કરી લાશ ફેંકી દેવાઈ !

વાંસદા: વર્તમાન સમયમાં કોરોના સમગ્ર વિસ્તારમાં કહેર પ્રસર્યું છે ત્યારે વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના એક યુવાનની અન્ય કણધા નામક ગામમાંથી ખેતરમાંથી લાશ મળ્યા બાદ...

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની કોરોના સંક્રમણ અટકાવવા ગામે- ગામની મુલાકાત

વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના કોવીડ 19ના વધુ પડતા થયેલા સંક્રમણના અટકાવવા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ગામે ગામમાં જઈ કોરોના અંગે જનજાગૃતિની કરવાની એક...

વાંસદાના યુવાઓ દ્વારા કોરોનાના કપરા કાળમાં સમાજસેવાનું ઉમદા અને સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય

વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકામાં કોરોનાનું સંક્રમણ સ્થાનિક લોકોમાં મોટાપાયે ફેલાયું છે ત્યારે વાંસદા તાલુકાના સેવાભાવી યુવાનો અલગ અલગ રીતે કોરોના દર્દીઓ મદદ કરી...

વાંસદા ગ્રામ પંચાયત દ્વારા સરકારી કુમાર શાળા ખાતે કોવીડ વોર્ડની કરવામાં આવી વ્યવસ્થા !

વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા ખાતે ૧૨ દિવસના લોકડાઉન બાદ ૧૪ દિવસ માટે બપોરના ૨ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનની રણનીતિ કોરોના સંક્રમણને અટકાવવા માટે બનાવવામાં...

આવનારા દિવસોમાં કોરોનાના લીધે ડોકટરો અને નર્સોની થનારી અછતની સ્થિતિની કલ્પના કરી જુઓ !

વાંસદા: રાજ્યમાં કે દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં આગામી સમયમાં કોરોના મહામારીને લીધે ઓક્સિજન બોટલ વેન્ટીલેટર, આઈસીયુ બેડ કે વેક્સીનની કટોકટીની સ્થિતિ તો થશે જ પણ...