નવસારીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા યોજાયું સાઈકલ રેલી પ્રદર્શન
નવસારી: આજરોજ કોંગ્રેસના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાનીમાં પ્રવર્તમાન મોંઘવારી પર નવસારી શહેરના દસ અલગ અલગ જગ્યાએથી વિરોધ રેલી કાઢી મોંઘવારી મુદ્દે...
વાંસદાના વાંગણ ગામમાં ખેંચાયેલા વરસાદને પાછો લાવવા નારણદેવની કરાઈ પૂજા
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામમાં મોટાભાગના વસતા આદિવાસી સમાજના લોકોએ વર્તમાન સમયમાં જે વરસાદ ખેચાઈ જવાના કારણે ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી...
ખેરગામની સ્વામિનારાયણ સંસ્કાર ધામ સ્કૂલના બાળકોના LC કઢાવવા વાલીઓનો હોબાળો
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામની સ્વામિનારાયણ સંસ્કાર ધામ સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વિવાદમાં સપડાયા બાદ સ્કૂલમાંથી વાલીઓ LC કઢાવી રહ્યા છે. ત્યારે 100 થી પણ...
ચીખલીના આઠ માસના બાળકને અમદાવાદના દંપતિએ દત્તક લીધા
ચીખલી: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના સમાજ સુરક્ષા ખાતા હેઠળની સંકલિત બાળ સુરક્ષા યોજનાના જિલ્લા બાળ સુરક્ષા ઍકમ અંતર્ગત કાર્યરત દત્તક સંસ્થા ખુંધ,...
વાંસદા તાલુકાનો કેલીયા ડેમ સુકાતાં 19 ગામોની ખેતીમાં થશે મોટી અસર
વાંસદા: હાલના સમયમાં જ્યારે ખેડૂતોને વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે વાંસદા ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોના ખેડૂતો માટે જીવાદોરી કહી શકાય એવા વાંસદા...
ચીખલીના માંડવખડક ગામમાં નવનિયુક્ત કલેકટરની હાજરીમાં કરાઈ રાત્રી ગ્રામસભા
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં રાત્રી ગ્રામ સભા યોજવવામાં આવી હતી જેમાં ગામના વિવિધ પ્રશ્નોનુ સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું...
વાંસદાની રાણી ફળિયા ગ્રામ પંચાયત અને ટ્રાઇબલ વિભાગ દ્વારા ખેડૂતોને આંબા કલમ વિતરણ
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળીયા ગામની ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ટ્રાઈબલ વિભાગની PSP યોજના હેઠળ બપોરે ૧૨:૦૦ વાગ્યાના સમયગાળામાં ૩૨ જેટલા ગામના...
રૂમલા CHCના તબીબો, દર્દીઓ અને સ્ટાફને લોકનેતા અનંત પટેલ આપી ખુશીઓની સોગાત
ચીખલી: કોરોના કાળ દરમિયાન નવસારી જિલ્લાના રૂમલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં કેટલાંક સમયથી બંધ એક્ષ-રે મશીનને લોકનેતા અનંત પટેલની આર્થિક મદદથી નવજીવન મળ્યાની ખુશી...
ચીખલીમાં ત્રણ વર્ષીય બાળકે અજાણતા ઝેરી દવા પી લેતા સારવાર બાદ થયું મૃત્યુ
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ખાંભડા ગામના ત્રણ વર્ષીય બાળકે અજાણતા ઝેરી પ્રવાહી પી લેતા લાંબી સારવાર બાદ મૃત્યુ થયાની ઘટનાથી તેમના પરિવાર બહાર...
નવસારીના ઘેલખડી ગામમાં થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા
નવસારી: આજરોજ નવસારી જિલ્લાના ઘેલખડી ગામમાં રવિવારના દિવસે જૂની અદાવતમાં યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના મામલામાં 6 આરોપીઓમાંથી 4 આરોપીઓને નવસારી પોલીસ...
















