વાંસદાના અંકલાછ અજાણ્યા વ્યક્તિની ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ !
વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આત્મહત્યા કરવાનો સિલસિલો જાણે ખતમ થવાનો નામ નથી લઇ રહ્યો એવું લાગે છે આજે ફરી એક વાર વાંસદા...
નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ હસ્તે હરતું-ફરતું દવાખાનું થયું લોકાર્પણ
ગતરોજ નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ હસ્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે શારદા ફાઉન્ડેશન ચીખલી દ્વારા સ્પંદન હોસ્પિટલનાં સહયોગથી “સુવર્ણા...
નેરોગેજ ટ્રેનમાંથી ભાજપના આગેવાન દ્વારા અનંત પટેલને મારવામાં આવ્યો ધક્કો.. અને મચ્યો હોબાળો..
વાંસદા: આજરોજ બીલીમોરા અને વઘઈ નેરોગેજ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવી હતી ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ ઉનાઈ સ્ટેશને આવી પહોચી હતી અહીના સ્થાનિક...
ચીખલીમાં પીપમાંથી મળેલ મહિલાની લાશનું PM કરાતા સામે આવ્યું ભેદી રહસ્ય: શું જાણો !
ચીખલી: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મુખ્ય મથક ચીખલીને અડીને આવેલા આલીપોરના અંભેટા ગામની હદમાં ગઈકાલે સાંજના સમયે એક પ્લાસ્ટિકના પીપમાં સેલોટેપથી પેક કરેલી...
ચીખલીમાં ટ્રક ઓનર્સ એસોસિએશન હડતાળનું નિરાકરણ લાવવા આજે બેઠક
ચીખલી: નવસારીના ચીખલી તાલુકામાં ટ્રક ઓનર્સ એસોસિએશન હડતાળ હજુ પણ યથાવત રહેતા સરકારને રોયલ્ટીની આવકમાં નુકસાની, માંગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં હડતાળ વધુ...
કોવિડ ન્યાય યાત્રાએ સતા મેળવવાની સીડી નહી, માત્ર સામાજીક જવાબદારીનો સામુહિક સંકલ્પ: અનંત પટેલ
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં 'દરેકને ન્યાય, કોંગ્રેસ પર્યાય'ના સૂત્ર સાથે કોંગ્રેસના ધારાસભ્ય અને લોકચાહના મેળવી લોકનેતા બનેલા અનંત પટેલ દ્વારા પોતાના મત વિસ્તારમાં હાલમાં કોવિડ...
ચીખલી તાલુકાના આલીપોરમાં ગૌ રક્ષકોએ ઝડયું કતલખાનું
ચીખલી: ગતરોજ વિશ્વ હિન્દુ પરિષદના ગોરક્ષા સંયોજક પ્રેમભાઈ ગોસ્વામી ગણદેવી અને સાજન ભાઈ ભરવાડને બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામમાં જંગલ...
જાણો: કયો તાલુકો ધીરે ધીરે હત્યાનો હબ બની રહ્યો છે..
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકા હત્યાનું હબ બન્યો હોય એવું લાગી રહ્યું છે ગતરોજ આલીપોર અંભેટા માર્ગ પર આઈસા પાર્ક સામે કોતરમાં પીપડાના કેનમાંથી...
ચીખલી તાલુકાના P I ના કસ્ટોડીયલ ડેથના મામલામાં આગોતરા જામીન કેમ થયા નામંજૂર: જાણો
ચીખલી: ગત 20મી જુલાઈ એ ચીખલી પોલીસે બાઈક ચોરીના ગુનામાં શકમંદ આરોપી અને ડાંગના વઘઈ તાલુકાના નાકા ફળિયામાં રહેતા રવિ સુરેશભાઈ જાધવ અને વઘઈના...
જાણો કેમ ? વાંસદાના મોળાઆંબા ગામમાં પુત્રની સાથે માતાપિતાએ પણ કર્યો આપઘાત !
વાંસદા: બાળકો માટે માં-બાપનો પ્રેમ નિ:સ્વાર્થ પવિત્ર અને સાથે જ લાગણથી ભરપુર હોય છે બાળક માટે પોતાના જીવ આપવા પણ માં બાપ અચકાતા નથી...
















