ચીખલીમાં 18 ટન ગેરકાયદેસર ખેરના લાકડા જપ્ત; ગોડથલ ગામેથી લાકડા તસ્કર અર્જુન નિછાભાઈ પટેલની...
ચીખલી: આજરોજ ચીખલી અને વાંસદા વન વિભાગે એક સંયુક્ત ઓપરેશનમાં ગોડથલ ગામેથી 18 ટન ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી છે. આ મામલે...
સમસ્ત કુકણા સમાજ વાંસદા દ્વારા સ્નેહમિલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ફાઇનલ રૂપરેખા તૈયાર કરવા મળી...
વાંસદા: સમસ્ત કુકણા સમાજ વાંસદા દ્વારા સ્નેહમિલન તથા સંસ્કૃતિ કાર્યક્રમ વાંસદાના મનપુર (હેલીપેડ) ખાતે સાંજે 7:00 કલાકે મેદાનમાં રાખવામાં આવેલ છે આ સ્નેહમિલન સાંસ્કૃતિક...
ચીખલીના ફડવેલ ગામના બિસ્માર રસ્તાઓ અંગે અંકિત પટેલ દ્વારા વારંવાર રજૂઆત છતાં રસ્તો નહીં...
ચીખલી: આજરોજ ચીખલી ફડવેલ મુખ્ય રસ્તાને જોડતો માકડ દગડથી પીંજાર ફળિયા થઈ સોનારીયા સુધીનો રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં છે. ૧૩ વર્ષ પહેલા આ રસ્તો...
ખેરગામના મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર કરતી નવસારી સેશન્સ કોર્ટ..
ખેરગામ: આજરોજ ખેરગામના પતિ ગમતો ન હોવાની અને પતિને ઓઢણીથી ગળુ દબાવી હત્યા કર્યાના કહેવાતા મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર કરતી નવસારી સેશન્સ કોર્ટને...
વાંસદામાં ભાજપમાં ભંગાણ: ભાજપના મહામંત્રીના પુત્ર નિલેશ શિંગાડ/જાગૃત યુવા કુંજનભાઈ જોડાયા કોંગ્રેસમાં..
વાંસદા: ગતરોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની ગણતરીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપના પ્રભાવશાળી કાર્યકર અને સિંગાડ ગામના માજી સરપંચ તેમજ ભાજપના...
26 જાન્યુઆરી માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી; આ દિવસ આત્મચિંતન, આત્મસંકલ્પ અને આત્મજાગૃતિનો દિવસ છે.....
નવસારી: 26 જાન્યુઆરી માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી; આ દિવસ આત્મચિંતન, આત્મસંકલ્પ અને આત્મજાગૃતિનો દિવસ છે. આ એ દિવસ છે, જ્યારે ભારતે પોતાને માત્ર સ્વતંત્ર...
ચીખલીના રૂમલા ગામમાં નવા બ્રિજના જમીન સંપાદનને લઈને ઉભો થયો ડખો.. સ્થાનિકોનો રોષ
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રૂમલા ગામમા નવીન બ્રિજના જમીન સંપાદનમા કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહીત માત્ર 4 જ ખેડૂત ખાતેદારોનાં નામના કાગળ મળી આવતા...
વાંસદાના પીપલખેડ ગામની આદિવાસી દીકરી કેત્વી થોરાટ થઈ ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદગી.. દિલ્હીમાં બતાવશે...
વાંસદા: આદિવાસી સમાજનું ગૌરવ..વાંસદા તાલુકાની પીપલખેડ પ્રાથમિક શાળાની ધોરણ 8 ની આદિવાસી વિધાર્થીની કેત્વી કિરણભાઈ થોરાટનો 'ટેરાકોટા કૂલર' પ્રોજેક્ટ વર્ષ 2023-24ની ઇન્સ્પાયર એવોર્ડ માનાંક...
વાંસદા રંગપુર પ્રાથમિક શાળામાં 77 ma પ્રજાસત્તાક દિવસે યોજાયો ભવ્ય વાર્ષિક સમારોહ..
વાંસદા: સ્વચ્છ શાળામા રાજયની 15000 જેટલી શાળાઓમાં ટોપ 8 માં સ્થાન ધરાવતી તેમજ રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી પ્રશાસન દ્વારા વખાણાયેલી વાંસદા તાલુકાની...
ખેરગામ તળાવ પાસે પ્રજાસત્તાક દિવસનું ડો.નિરવ પટેલના હસ્તે થયું ધ્વજવંદન..
ખેરગામ: સમગ્ર દેશમાં આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવસારી જિલ્લાના આજરોજ ખેરગામ તાલુકાના તળાવ પાસે સામાજિક આગેવાનો દ્વારા પ્રજાસત્તાક કાર્યક્રમમા ડો.નિરવ...
















