વાંસદા ગામનાં પાટા ફળીયામાં આવેલા ચાર રસ્તાના જર્જરિત બંપરથી લોકોને હાલાકી !
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામનાં પાટા ફળીયા ખાતે આવેલા ચાર રસ્તા પર બંપર ખૂબ જ જર્જરિત હાલતમાં છે. જેનાં લીધે અવાર-નવાર અકસ્માતોમાં...
વાંસદાના ઘણા ગામોમાં સર્જાયેલા જળસંકટ લઈને અનંતભાઈની આગેવાનીમાં ‘પાણીયાત્રા’નો પ્રારંભ !
નવસારી: વાંસદા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોના લોકોને પીવાના પાણી માટે નો સંઘર્ષ કરવો પડે છે. પાણીની સમસ્યાના નિવારણ માટે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા...
વાંસદામાં આઝાદી અમૃત મહોત્સવની દાંડીયાત્રાના પુર્ણાહુતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન આરંભ
નવસારી: વાંસદાના હનુમાનબારી ગામમાં આજ રોજ સરકારશ્રી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ થવા ઉપર આઝાદી અમૃત મહોત્સવ india@25ના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહેલ...
વાંસદાના પ્રતાપનગરમાં બે વર્ષનો દીપડી પુરાઈ પાંજરે !
વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકા પશ્ચિમ રેંજના કાર્ય વિસ્તારમાં આવેલ લિમઝર રાઉન્ડના મોજ પ્રતાપનગર મોટા ફળીયાના રહેવાસી શ્રી પ્રવીણભાઈ છોટુભાઈની અરજીના અનુસંધાને દીપડા માટેનું...
નવસારીમાં કોરોના કહેર યથાવત જાણો ! છેલ્લા ત્રણ દિવસમાં કેટલા નોંધાયા કોરોના કેસ
નવસારી: હાલમાં પુન: એક વખત કોરોનાનું સંક્રમણએ જોર પકડયું છે. શનિવારે વધુ 16 કેસ નોંધાતા નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. જિલ્લામાં...
નવસારીમાં વાતાવરણ અચાનક પલ્ટો આવતા ખેડૂતોમાં કેરીના પાકને લઈને વધી ચિંતા !
નવસારી: છેલ્લા પંદર દિવસથી નવસારી જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે બફારાને કારણે ગામડાઓના લોકોને ત્રસ્ત હતા જ ત્યાં...
વાંસદા તાલુકામાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ
વાંસદા: ૧ પહેલી એપ્રિલથી દેશભરમાં જયારે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્શીન આપવાનું શરુ કરવામાં આવ્યું છે ત્યારે આજે ૧૦:૦૦ વાગ્યે નવસારીમાં પણ...
જાણો: ક્યાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક લાગી આગ: લોકોમાં ભયનો માહોલ !
ચીખલી: ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ભયંકર ગરમીનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે આવા સમયે ગત રોજ ચીખલીમાં પાણીની ટાંકી સામે ખેરગામ રોડ ઉપર...
નવસારીમાં છેલ્લા 4 દિવસમાં પડેલી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ
નવસારી: વર્તમાન સમયમાં સ્થાનિક સ્તરે ક્રમશ ખુબ જ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજ બપોરે પારો ૩૯.૫ ડિગ્રીએ પહોંચી ગયો છે. નવસારી પંથકમાં હાલના...
વાંસદાના પોલીસ સ્ટેશનમાં ૨૩ માર્ચે શહીદ સૈનિકોને યાદમાં રક્તદાન શિબિરનું થયું આયોજન
વાંસદા: ૨૩ માર્ચ શહીદ દિને નિમિત્તે દેશમાં વિવિધ જગ્યાએ જુદી જુદી રીતે મનાવવામાં આવે છે ત્યારે ગતરોજ ઈંડિયન્સ રેડક્રોસ સોસાયટી વાંસદાના સંયુક્ત ઉપક્રમે જે.સી.આઈ...