વાંસદામાં L&T public charitable trust અને CHETANA સંસ્થાના સહયારા પ્રયાસથી શરુ થયું ફરતું દવાખાનું

0
વાંસદા: ગતરોજ વાંસદાના બાયફ સંસ્થાના લાછકડી કેમ્પસ ખાતે L&T public charitable trust અને CHETANA સંસ્થાના સંયુક્ત ઉપક્રમે " મોબાઇલ મેડિકલ યુનિટ" ( ફરતું દવાખાનું...

નવસારીના ૦૬ તાલુકાની ૭૪ ગ્રામ પંચાયતોનું ઘેકટી ખાતેથી ઇ-ખાતમુહૂર્ત શરુ કરાવતાં શ્રી નરેશભાઇ પટેલ

0
નવસારીઃ શનિવારઃ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસનો જિલ્લાકક્ષાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ ઘેકટી, ચીખલી ખાતે...

ચીખલી તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં રસ્તા, ટ્રાફિક,પાણીના અધૂરા કામ અને મોટર ચોરી સહિતના મુદ્દા...

0
ચીખલી: આજરોજ ચીખલી તાલુકા સેવા સદનમાં તાલુકા નાયબ મામલતદાર વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ન્યાય સમિતિ વૈભવ બારોટ, સિંચાઈ વિભાગના...

વાંસદાના દુબળ ફળિયા ગામના મોરલી ફળિયામાં નાળાનું થયું ખાર્તમુહુર્ત

0
વાંસદા: નવસારી જિલ્લામાં સરપંચો પોત-પોતાના ગામમાં વિકાસના કામો કરવાની શરૂવાત કરી ચૂકયા છે ત્યારે આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામના સરપંચે પણ પોતાના ગામના...

ગ્રામવિકાસની વધુ એક સીડી ચડતું ગામ એટલે ચીખલીનું સાદડવેલ ગામ..

0
ચીખલી: આપણા આદિવાસી વિસ્તારોમાં ગ્રામજનોની એક જ બુમરામણ સંભાળવા મળે છે કે સરપંચો કામ કરતાં નથી ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામના સરપંચ...

ઉનાળામાં રોજ દહીં તો ખાવાથી જાણો શું શું થશે ફાયદા…

0
વાંસદા: ગરમીમાં તમારે દહીં, છાશ અને અન્ય ઠંડી તાસીર વાળી ચીજોનું સેવન કરવું જોઈએ, જેથી ઉનાળાના આકરા તાપ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. દહીં...

વાંસદામાં L&T public charitable trust અને CHETNA સંસ્થાના ઉપક્રમે વિશ્વ અરોગ્ય દિવસની ઉજવણી

0
વાંસદા તાલુકામાં ૭ એપ્રિલ વિશ્વ અરોગ્ય દિવસે L&T public charitable trust અને CHETNA સંસ્થાના ઉપક્રમે મોળાઆંબા ગામના સમુદાયના સભ્યો સાથે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી...

જાણો: ક્યાં લાગી બસમાં આગ.. બસનો મોટા ભાગ બળીને થયો ખાખ.. જાનહાની ટળી..! જુઓ...

0
બીલીમોરા: આજરોજ નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે 21 મુસાફરો ભરીને નવસારી સુરત જતી બસમાં અચાનક આગ લાગી જતા બસનો અંદરનો મોટાભાગનો ભાગ બળીને ખાખ થઇ...

વાંસદાના વિદ્યાર્થીઓ દ્વારા મામલતદારને યુવરાજસિંહને જેલમુક્ત કરવા અપાયું આવેદનપત્ર

0
વાંસદા: ગુજરાતમાં વર્તમાન સમયમાં જ વિદ્યાર્થીઓના કરિયર સાથે ખિલવાડ કરનારાઓને ખુલ્લા પડનારા યુવરાજસિંહની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેને લઈને સમગ્ર ગુજરાતના...

યુવરાજસિંહ જાડેજાની ધરપકડના પડઘા વાંસદામાં પણ.. રાજપુત સમાજના યુવાનોની આવેદનપત્ર સાથે ઉગ્ર આંદોલનની ચીમકી

0
વાંસદા: ગતરોજ ગાંધીનગર ખાતે વિધાર્થીઓના શિક્ષણના કરિયર માટે લડત લડતા યુવાનેતા યુવરાજસિંહની પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતની જેમ નવસારી જિલ્લાના...