દેશમાં પ્રજાસત્તાક દિને શ્રી શિવાજી મહારાજ યુવા આર્મી સંગઠન દ્વારા કરાયું રક્તદાન !

0
આપણા દેશમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનની કર્યાની સાથે સાથે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લાના બીલીમોરામાં  શ્રી છત્રપતિ શિવાજી...

50 આલ્બમ સોંગમાં જોવા મળ્યો છે આ કોલસાના વેપારીમાંથી બનેલો એકટર ! કોણ છે...

0
દક્ષિણ ગુજરાત: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાના સરખા નાંદરખા ગામમાં રહીને નાનો સરખો કોલસાનો વેપાર કરતો હતો. આ યુવાને કોરોના ના સમયગાળામાં 50થી વધુ...

નવસારી જિલ્લાના તુરીયા સર્કલ પાસે આઇસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત

0
કોરોના વાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં...

વાંસદાના અંકલાછ ગામના વણજારવાડી ફળિયામાં અકસ્માત: ૩ મોત ૨ ને ઈજા !

0
નવસારી: વાંસદા આવેલા અંકલાછ ગામના વણજારવાડી ફળીયા માંથી પસાર તથા હાઇવે પર ગઈ રાત્રે ૨: ૦૦ની મારુતિ સુઝુકીની સ્વીફ્ટ નંબર GJ21M5490 અને ટ્રક વચ્ચે...

વાંસદા તાલુકામાં ભાજપમાં પડયું ગાબડું ! જાણો કોને માનવામાં આવી રહ્યા છે જવાબદાર !

0
નવસારી : વાંસદા તાલુકાના ભાજપના અનુસુચિત જનજાતિ મોર્ચાના ૧૦૦ જેટલા કારોબારી સભ્યોએ રાજીનામાંનો પત્ર નવસારી જીલ્લાના અનુસુચિત જનજાતિ પ્રમુખ ડૉ પંકજ કુમાર પી પટેલને આપવામાં...

વાંસદામાં આચારસંહિતા લાગુ થવાની સાથે જ રાજકીય નેતોઓના ઉતર્યા બેનરો !

0
વાંસદા : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે ચુંટણી આયોગે લગાવેલી આચારસંહિતાના નિયમો મુજબ સવારથી જ વાંસદા તાલુકામાં લગાવાયેલા રાજકીય નેતાઓના બેનરો ઉતારવાનું કાર્ય શરુ...

વાંસદા મનપુર ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ભાજપની યોજાઈ ચુંટણી બેઠક

0
થોડાજ સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષના અગ્રણીય નેતાઓ દ્વારા ગઈ કાલે વાંસદા જીલ્લા પંચાયત સીટની બેઠક મનપુર હેલીપેડના મેદાનમાં બેઠક...

નવસારીના સોલધરા ઇકો પોઇન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી જતા 5 લોકોનાં મોત

0
નવસારીના ચીખલી તાલુકાના પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં રવિવારે સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતા સમયે એક બોટ પલટી ગઇ હતી. બોટમાં 23 જેટલા લોકો બેઠા હતા....

વાંસદાના કોરોના વોરીયર્સએ એરીયર્સ અને પગાર મુદ્દે ધર્યા ધરણા !

0
નવસારી જીલ્લાના કરાર આધારિત કર્મીઓ ઓના પડતર મુદ્દે ગઈ કાલે વાંસદા તાલુકા વિશ્રામ ગૃહમાં ધરણા પર બેઠા હતા જેમાં વાંસદા સાથે બીજા બે તાલુકાના...

નવસારીના કયા તાલુકામાં સબસીડીવાળા ખાતરને વેચવાનું સામે આવ્યું કૌભાંડ ! જાણો

0
વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો રોજના નવા-નવા કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં ચીખલી બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડીવાળું...