વાંસદાના અમીત કુમાર મી. ગુજરાત બોડી બિલ્ડીંગ-2022ની સ્પર્ધામાં બન્યા ચેમ્પિયન..
વાંસદા: મી. ગુજરાત બોડી બિલ્ડીંગ-2022ની ચેમ્પિયનશીપમાં વાંસદાના અમીત કુમાર ગૌસ્વામી ફર્સ્ટ ક્રમાંક સાથે ચેમ્પિયન થતા જ નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને સૌ તેમને...
ગણદેવી પૂરગ્રસ્ત પરિવારોને સહાય અપાવવા નવસારી સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો નીરવ પટેલ પોહચ્યા...
ગણદેવી: આઝાદીના 75 વર્ષમા આવેલા સૌથી ભયાનક પુરમાં ગણદેવી વિસ્તારના અનેક પરિવારો તબાહ થયાં અને ઘણું મોટુ નુકસાન સહન કરવાનો વારો આવેલ છે, જેમાં...
જાણો: વાંસદાના ક્યાં ગામમાં ઊંઘમાં માતા-પુત્રને સાપે ડંખ માર્યો.. માતા બચી, પુત્રએ ગુમાવ્યો જીવ..
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે 12 દિવસ પહેલા માતા પુત્રને સુતા હતા ત્યારે પથારીમાં ઝેરી સાપે ડંખ માર્યો હતો. જેમાં સારવાર દરમિયાન માતા...
ખેરગામના ડો. નીરવ પટેલ અને તેમની ટીમના વિકાસ હિતેચ્છુ યુવાઓનું આંદોલન રંગ લાવ્યું: રસ્તાની...
ખેરગામ: 'કોશિશ કારણે વાળો કિ હાર નહિ હોતી' નું પંક્તિ સાર્થક થયું હોય એમ ખેરગામના સામજિક આગેવાન નીરવ પટેલ અને તેમની ટીમ દ્વારા કરાયેલા...
આદિવાસી દીકરી રિદ્ધિ પટેલ કલા મહાકુંભની ભરતનાટ્યમ સ્પર્ધામાં પ્રથમ.. ચારો તરફથી અભિનંદન વર્ષા..
વાંસદા: વર્તમાન સમયમાં અલગ અલગ ક્ષેત્રમાં આદિવાસી પ્રતિભા સોળે કળાએ ખીલી રહી છે ત્યારે વાંસદા તાલુકામાં ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયામાં યોજાયેલા તાલુકા કક્ષાનો ક્લા...
ફડવેલ ગામમાં તાલુકા પંચાયત સભ્ય અને સરપંચના પતિની ગામની કામગીરી બાબતે સામ-સામે આક્ષેપજી થી...
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકા પંચાયત સભ્યએ ફરિયાદ નિવારણમાં ગામના પ્રશ્નોની રજુવાત કર્યાની સામે ફડવેલ ગામના સરપંચ દ્વારા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં તાલુકા સભ્ય વિરૂદ્ધ મામલતદારને...
ખેરગામમાં ક્વોરીના ભારે વાહનોની બેફામ અવરજવર વાહનો વિરુદ્ધ યુવાનોની લેખિતમાં ફરિયાદ..
ખેરગામ: ગતરોજ ખેરગામ મામલતદાર, પોલિસતંત્ર અને સરપંચને છેલ્લા કેટલાંક સમયથી ભયજનક રીતે હંકારાવમાં આવતા ભારે વાહનો ખાસ કરીને ક્વોરીના વાહનો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી...
શ્રી જયપાલસીંગ મુંડા ” આદિવાસી યુવા વિકાસ ગ્રૂપ દ્વારા ધરમપુરના મોડેલ સ્કૂલ, માલનપાડામાં ફળદાયી...
ચીખલી: શ્રી જયપાલસીંગ મુંડા " આદિવાસી યુવા વિકાસ ગ્રૂપ દ્વારા ગતરોજ ધરમપુરના મોડેલ સ્કૂલ, માલનપાડામાં આંબાની કલમ, લીંબુની કલમ, જમરૂખ, બદામના જેવા ફળદાયી વૃક્ષોનું...
વાંસદા કોટેજ હોસ્પિટલમાં ગંદકીના કારણે લોકો બીમાર માંથી સાજા નહિ વધુ બીમાર થાય એવી...
વાંસદા: સ્વાસ્થ્યનું મંદિર ગણાતા હોસ્પિટલમાં જ્યારે ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં લોકો સારા નહિ ઉલટાના વધુ બીમાર થાય છે એ જ હાલાત હાલમાં વાંસદા તાલુકાની કોટેજ...
૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકારને લઈને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ ખાતે 2...
ચીખલી: વિશ્વ આદિવાસી દિન ૯ ઓગષ્ટની ઉજવણી ગુજરાત રાજ્યના દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ ખૂબ જ સફળતાપૂર્વક બિન રાજકીય રીતે કરી આદિવાસી જાગૃતિનો બધાને...
















