આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારવામાં અને આર્થિક દંડને પાછો લેવા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને અનંત...
વાંસદા: આજરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવા માટેની સમયમર્યાદા વધારવામાં બાબતે અને આર્થિક દંડને પાછો લેવા બાબતને લઈને પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના...
ચીખલીના સુરખાઇ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને ટ્રાઈબલ સબપ્લાન યોજના અંતર્ગત...
ચીખલી: નવસારી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને ટ્રાઈબલ સબપ્લાન યોજના અંતર્ગત રબર મેટ વિતરણ નો કાર્યક્રમ તારીખ ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ પશુપાલન...
ગુજરાતની તમામ 26 બેઠક પર હરીફ ઉમેદવારની ડીપોઝીટ ડૂલ કરાવવાની છે: C.R પાટીલ
નવસારી: આજે ગણદેવી ખાતે શ્રમિક કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના C.R પાટીલએ કહ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં એવી રીતે કામ...
પિતાએ બાઈક ન આપી અને દીકરાએ ઝેરી દવા પીધી અને બ્લેડ વડે હાથ ઉપર...
ગણદેવી: નાની નાની અમથી વાતોનું ખોટું લગાડી આપઘાત કરી લેતા યુવાનોમાં આજે એક વધારો કરતા હોય તેમ નવસારીના બીલીમોરાના ઊંડાચ ગામમાં એક યુવાનને પિતા...
પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દેવી દેવતાઓ સંહારક નહિ પણ પાલક છે..
ચીખલી: આદિવાસી લોકોના બધાજ દેવી દેવતાઓ પ્રકૃતિ સાથે જોડાયેલા છે એટલા માટે આદિવાસી લોકોના દેવી દેવતાઓની પાસે કોઈપણ પ્રકારના (માર કાટ) વાળા હથિયાર હોતા...
પાન-આધાર કાર્ડ લિન્ક નહીં હોય તો તમે શું નહિ કરી શકો.. ? અને કોણ...
વાંસદા: 31મી માર્ચ સુધી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરાવવાની મુદ્દત આપી છે. ત્યારે જો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક નહીં...
વાંસદાના ગામોમાં પાણીને સર્જાયેલી અછતને લઈને પાણી છોડવા જૂજ ના. કાર્યપાલક ઈજનેરને ધારાસભ્ય અનંત...
વાંસદા: આજે વાંસદા તાલુકાના ખેડૂતોને પિયતનું પાણી અને ઢોર ઢાંખરને પીવાનું પાણીની મુશ્કેલી ઉભી થતાં ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જૂજ ના. કાર્યપાલક ઈજનેરને પત્ર...
વાંસદા-ચીખલી રોડ પર નાની ભમતીમાં અકસ્માતમાં બાઇકચાલકનું મોત નિપજ્યું…
વાંસદા : વાંસદા-ચીખલી રોડ ઉપર આવેલા નાની ભમતી ફાર્મ ફળિયા પાસે એક KTM બાઈક ચાલકએ પ્લેજર ચાલકને પાછળથી અડફેટે લઈને સામેથી આવતી સુપર સ્પેન્ડર...
ખેરગામની ગુજરાતી સ્કુલ પાસે કોલીસ કાર અને પલ્સર બાઇક વચ્ચે ગંભીર અકસ્માત..
ખેરગામ: આદિવાસી વિસ્તારોમાં વાહનવ્યવહારને લઈને જેમ જેમ સુવિધા વધી રહી છે એમ અકસ્માતોની ઘટનાના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે ગતરોજ વલસાડ ખેરગામ રોડ...
“કુપોષણ મુક્ત નવસારી” અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ…
નવસારી : શનિવારઃ માન. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જનજનને જોડી તંદુરસ્ત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે ગુજરાત સરકારે ગુજરાત પોષણ અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત...
















