લોકનેતા અનંત આક્રોશમાં.. ગરીબો મધ્યમ વર્ગીયના રાશનકાર્ડ બંધ કરવા દઈશું નહીં..

0
વાંસદા: કોઈ પણ પરિપત્ર વગર વાંસદાના વાંગણ ગામના 217 રાશનકાર્ડ રદ કરવાના આદેશને લઈને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલ દ્વારા વાંગણ ખાતે રાશનકાર્ડ...

વેપારીએ રામકથાના નામે 275ની કિંમતની ખુરશી 350માં વેચી કાઢી, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીને ફરિયાદ...

0
નવસારી : રામકથાની પૂર્ણાહુતિ થઈ જેમાં મંડપમાં હજારો ખુરશીઓ પર બિરાજમાન થઈ શ્રોતાઓએ રામ કથા સાંભળી હતી. તેનું કથા સ્થળે જ 350 ના દરે...

ચીખલીના રૂમલા આંબાપાડાની હનારીયા નદીના ભૂતમામાંના મંદિરે યોજાયો મૂર્તિ પ્રતિષ્ઠાન કાર્યક્રમ.. જુઓ વિડીયો

0
ચીખલી: વર્તમાન સમયમાં આદિવાસી લોકો ધીમે ધીમે આદિવાસીયત તરફ વળી રહ્યાં છે ત્યારે આજરોજ ચીખલી તાલુકાના રૂમલા આંબાપાડા ગામમાં હનારીયા પર આવેલ ભૂતમામાંના મંદિરે...

‘કુપોષણ મુક્ત નવસારી’ કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ સમીક્ષા બેઠક..

0
નવસારીઃ 'કુપોષણ મુક્ત નવસારી' અંતર્ગત આજરોજ નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી ખાતે અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક...

વાંસદા તાલુકાના અંકલાસ ગામમાં ડો. વિશાલ પટેલની ઉપસ્થિતિમાં સાત દિવસની સાંઈ કથાનો પ્રારંભ..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંકલાસ ગામમાં સાઈ કથાનું સાત દિવસ માટે પ્રારંભ થયો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે નવસારી જિલ્લાના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ...

ટ્રેનિંગ પૂરી કરી ફરજના સ્થળે પરત ફરતા ભારતીય સૈનિકોનું ખેરગામમાં નિવૃત સૈનિક અને આદિવાસી...

0
ખેરગામ : સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સમાજસેવક અને 17 વર્ષ સરહદો પર દેશની સેવા કર્યા બાદ નિવૃત આર્મીમેન મુકેશભાઈ પોતાના પારિવારિક કામસર વલસાડ તરફ...

આવતીકાલે આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવાના આર્થિક દંડ પાછો ખેંચવા લોકનેતા અનંત પટેલ રેલી કાઢી આપશે...

0
વાંસદા: થોડા દિવસ અગાઉ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે સરકારને આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારવા અને આર્થિક દંડ પાછો ખેંચવાની પત્ર લખીને રજુઆત કરી હતી.ત્યાર...

વાંસદાના ઘોડમાળ ઉપલા ફળિયામાં 50 થી વધુ વર્ષથી ઉજવાતા રામનવમી મહોત્સવ ભવ્ય ઉજવણી..

0
વાંસદા: આજરોજ વાંસદાના ઘોડમાળ ઉપલા ફળિયામાં કોરોનાકાળ બાદ પ્રથમ વખત રામનવમી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક વડીલ લોકોના જણાવ્યા અનુસાર લગભગ 50...

રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પૂ.મોરારીબાપુના લીધા આશીર્વાદ..

0
નવસારી: આજરોજ નવસારી જિલ્લાના લુન્સીકુઇ ખાતે છેલ્લાં એક સપ્તાહથી ચાલી રહેલી પૂ.મોરારીબાપુની રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ કથા પ્રવચનમાં વિશેષ ઉપસ્થિત રહી...

અગામી સમયમાં નવસારીમાં જિલ્લામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવા યોજાઈ...

0
નવસારી: પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ, નવસારી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ જેમાં આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યા ન...