નર્મદા: પ્રાથમિક શિક્ષકોને વેક્સિન ફરજિયાત લેવા બહાર પાડયો પરીપત્ર
નર્મદા જિલ્લામાં જિલ્લા પોલીસ વડાથી લઈ મોટાભાગના ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. ત્યારે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વેક્સિન ફરજીયાત લેવાનું ફરમાન...
નર્મદા જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરજ માટે 85 કર્મીઓને માર્ગદર્શન અપાયું
નર્મદા જિલ્લામાં આગામી 28 મી ફેબ્રુઆરી 2021ના રોજ યોજાનારી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ...
નર્મદા: પાર્ટીના નિર્ણયને હું આવકારું છું, સાંસદે પુત્રી અને ભત્રીજાની ચૂંટણીની દાવેદારી પરત ખેંચી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી ગણતરીના દિવસોમાં યોજાનાર છે. ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપી રહ્યા છે. બીજી બાજુ સી આર પાટીલએ જાહેરાત કરી...
નર્મદા: રાજપીપલા થી અંકલેશ્વર ટ્રેન તો ચાલુ કરાવીને જ રહીશ : મનસુખ વસાવા
રાજપીપલા અંકલેશ્વર નેરોગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરીને વર્ષ 2013-14માં શરૂઆત કરાઇ હતી. લગભગ 800 કરોડના ખર્ચ વચ્ચે 63 કિમીની રેલવે લાઈન નંખાઈ હતી....
અકતેશ્વર ત્રણ રસ્તા પાસે લગ્નની અદાવતે એક યુવાનને માર્યો માર, થઇ પોલીસ ફરિયાદ
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મથકે લગ્નમાં નાચવા બાબતે ઝગડો થતા જે બાબતની વેર રાખી બીજે દિવસે બે શકશો એ એક યુવાનને માર માર્યો હતો...
નર્મદા: ઈકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો સાંસદ મનસુખ વસાવાએ બજેટ સત્રમાં ઉઠાવ્યો
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા વિરોધ વધ્યો, સાંસદ મનસુખ વસાવા સહિત કોંગ્રેસ-BTPએ વિરોધ કરતા...
ડેડીયાપાડામાં BTPનું જાહેરસભાનું આયોજન, કહ્યું આદિવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન કરશો
શૂલપાણેશ્વર વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે નર્મદા જિલ્લામાં વિરોધ વધી રહ્યો છે. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની જાહેતર થઇ છે, અને નર્મદા જિલ્લામાં પણ ચુંટણીનું...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: નર્મદામાં એક જિલ્લા પંચાયત પાંચ તાલુકાની યોજાશે ચૂંટણી
ગુજરાત રાજ્ય સહીત નર્મદા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એન...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા નર્મદામાં ઈકો સેન્સેટિવ ઝોન અને અનુસૂચિ-5 મુદ્દે આંદોલનના એંધાણ
નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શૂલપાણેશ્વર અભિયારણને હોવાથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો હતો, અને 121 ગામના આદિવાસી ખેડુતોના...
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગેરકાયદેસર માટી ખોદાતા, સ્થાનિકોનો હોબાળો
કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસીઓના વધુ આકર્ષણ માટે ત્યાં પ્રવાસનને લગતા અન્ય પ્રોજેક્ટો પણ હાથ ધરાયા છે....