ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામમાં સરપંચ અને તલાટી દ્વાર ભેદભાવ, કેટલાંક પરિવારોને રાખ્યા કેશ ડોલ્સથી...

0
નર્મદા: સરદાર સરોવર માંથી ૧૮ ક્યુસેક પાણી છોડતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ગરુડેશ્વર થી ભરૂચ સુધીના વિસ્તારના કાંઠાના ગામડાઓમાં પાણી ભરાયાં હતાં....

નર્મદાના સાગબારા વન વિભગ દ્વારા ખેરના લાકડા ભરેલી બોલેરો પિકપ ઝડપી પાડવામાં આવી.

0
નર્મદા: ગતરોજ નર્મદા વન વિભાગ રાજપીપલાના દોરવણી અને માર્ગ દર્શન મુજબ અન્ય જિલ્લામાંથી જંગલ ચોરીના લાકડા વાહતુક થવાના ગુપ્ત બાતમી ના આધારે ગતરોજ સરકારી...

કેવડીના ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં અભ્યાસ કરતી દીકરી હોસ્ટેલમાં પંખાને ફાંસો ખાય આપધાત કર્યો.

0
ઉમરપાડા: ગતરોજ કેવડી ખાતે આવેલ શ્રી કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, કેવડી ખાતે અભ્યાસ કરતી રીપંલબેન આસુભાઇ વસાવાએ દુપટ્ટો પંખા સાથે બાંધીને...

નસવાડીમાં ભજીયામાંથી નીકળ્યો કોકરોચ..યુવક દ્ધારા સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાઇરલ.. જુઓ વિડીઓ..

0
છોટાઉદેપુર: ગતરોજ નસવાડીમાં ભજીયામાંથી કોકરોચ નીકળ્યો છે. તેમાં જય ભવાની ફરસાણ માર્ટનો આ બનાવ છે. ભજીયામાંથી કોકરોચ નીકળતા ગ્રાહકોમાં રોષ છે. તેમજ નાસ્તાની ગુણવતા...

નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનો રાઇટર 10 હજારની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયો.

0
નર્મદા: ગતરોજ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટરે ફરીયાદીના પુત્ર તથા તેમના મિત્ર ખામરથી રાણીપરા ગામે જતો હતો. તે વખતે બાઈક વિરપોર બસ સ્ટેન્ડની...

મુખ્યમંત્રીના હસ્તે નર્મદાના નીરના વધામણાનાં તાયફાના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ: ચૈતર વસાવા

0
નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ...

ભારે વરસાદને પગલે ડેડીયાપાડાના કુંભખાડી ગામે આવેલો પુલ તૂટી જતા વાહનવ્યવહાર થયો બંધ: જુઓ...

0
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ...

નર્મદા જિલ્લામાં મોડી રાત્રે પૂરનું સંકટ.. લોકોનું સ્થળાંતર

0
રાજપીપલા: ગતરોજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના સબંધિત મામલતદાર પ્રાંત અધિકારીને પુર ગ્રસ્તમાં ફસાયેલા લોકોને NDRF,SDRF ટીમો...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના 73મા જન્મદિવસે દેડીયાપાડામાં ભાજપ સંગઠન દ્ધારા સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ...

0
દેડીયાપાડા: ગતરોજ પ્રધાનમંત્રીના 73માં જન્મદિવસની દેશભરમાં તેમના ચાહકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અને લોકો દ્વારા જન્મદિવસ નિમિત્તે જુદા જુદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરી...

નર્મદા ગરુડેશ્વર તાલુકા આવેલ અક્તેશ્વરનો જુનો બ્રિજ કર્યો બંધ.. કેમ કે ?

0
ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં સરદાર સરોવરમાંથી છોડાયેલા પાણીના વહેણ ફરી વળ્યા હતા ત્યારે નર્મદા પરના ગરુડેશ્વર નજીક અક્તેશ્વરનો જુનો બ્રિજ પરનો વાહનવ્યવહાર...