પાટીદાર સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે...

0
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો...

સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રા- શાળાના શિક્ષકની નિમણૂકમાં હવે નવો વિવાદ.. જાણો શું છે સમગ્ર...

0
સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને ભારે વિવાદ સર્જાયો હતો, તાજેતરમાં આંતરિક બદલી દ્વારા આવેલી મુખ્ય શિક્ષિકા પાસેથી...

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને ભારે વિવાદ…

0
નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને ભારે વિવાદ સર્જાયો છે. તાજેતરમાં આંતરિક બદલી દ્વારા આવેલી મુખ્ય શિક્ષિકા પાસેથી...

ડેડીયાપાડામાં બે કરુણ આત્મહત્યા..ચોરીના આરોપથી કન્યા કૂવામાં કૂદી, એકલતાથી વૃદ્ધે ઝેર પીધું..

0
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં બે કરુણ આત્મહત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. દાભવણ ગામની 15 વર્ષીય કિંજલબેન મહેશભાઈ તડવી અને સામરપાડા ગામના...

એકતાનગરમાં સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિહાળી અભિનેતા આમિરખાન અભિભૂત..

0
રાજપીપળા: એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાંનિધ્યમાં ઉજવાયેલા 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા....

રાજપીપલા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં બિન આદિવાસીઓની ભરતી મુદ્દે જિલ્લા કલેકટરને રજૂઆત..

0
રાજપીપળા: રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં હાલ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં તમામ કેટેગરીમાં જનરલ કેટેગરીની...

વન અધિકાર કાયદા હેઠળની જમીન પરથી ઝૂંપડા કરાયા ભોંય ભેગા, મહેશ વસાવાની CM ની...

0
સુરત: સાગબારા તાલુકામાં આદિવાસીઓના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. વન અધિકાર કાયદા 2006 હેઠળ મળેલી જમીન પરથી આદિવાસીઓને બળજબરીપૂર્વક હટાવવાની કાર્યવાહી સામે પૂર્વ...

ટ્રાયબલ યુનિમાં બિન આદિવાસીઓની નિમણૂક થવાની જાહેરાતને લઈને ડો. અશ્વિન વસાવાની લાલ આંખ.. અન્યાય...

0
ડેડિયાપાડા: જયારે યુનિવર્સિટી બની ત્યારથી લઈને આજ દિન સુધી હક અને અધિકાર માટે અમે લડતા આવ્યા છે આ યુનિવર્સિટીમાં બિન આદિવાસીને વીસી તરીકે મૂકવામાં...

શું રાજપીપળામા પાણી પુરીની લારીઓ ઉપર ઝેરી ચણાનો વપરાશ થઈ રહ્યો છે.. ?

0
રાજપીપળા: તાજેતરમાં રાજપીપળા પબ્લિક ગાર્ડનમાં દાબેલી માંથી જીવડું નીકળવાની ઘટનાથી લારીઓ ઉપર ઉભા ગળે ખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, આ લારી ઉપર 6...

રાજપીપળા ટીંબાપાડા ગામે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આદિવાસી સમાજને શું આપ્યો નવો મંત્ર.. જાણો

0
રાજપીપળા: રાજપીપળા આદિવાસી સમાજના બાળકોને હાથમાં ભોરિયા અને કાનમાં બાલિયાથી આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી હાથમાં બે કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ તરફ પ્રગતિશીલ બનાવવા...