વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારો માટે EAEM એ રાશનની વ્યવસ્થા કરી કાયદાકીય લડત મજબૂત...

0
વ્યારા: વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારો માટે આદિવાસી સમાજ ના આગેવાનો , સાથી મિત્રો દરેકની મદદથી રાશનની કીટ તૈયાર કરી ૨૦ જુલાઈ ૨૦૨૩ ના...

ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત બાળકો હક, અધિકારની રજુવાત કરવા પોહ્ચ્યા જીલ્લા કલેકટર પાસે..

0
વ્યારા: ગતરોજ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો તેમજ શંકર ફળિયાના બેઘર પરિવારોના બાળકોએ ડિમોલેશન બાદ પડતી તકલીફો બાબતે જીલ્લા કલેકટર ને રજુઆત કરવા પહોંચ્યા હતા.બાળકોએ...

તાપી જીલ્લામાં ઈસુદાન ગઢવી અને રોમેલ સુતરિયા સાથે દેખાતા રાજકીય ગરમાવો..

0
વ્યારા: એક આવાજ એક મોર્ચા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ઈસુદાન...

વ્યારામાં શંકર ફળિયાના બેઘર પરિવારોને કાયમી મકાન ફાળવી આપવા SRC કમિટીનુ ગઠન કરાશે..

0
વ્યારા: આજરોજ આપી જીલ્લાના આદિવાસી આગેવાનો એડ. જીમી પટેલ, અખિલભાઈ ચૌધરી, એડ. આરતી ભીલ, એડ. નીતિન પ્રધાન તેમજ જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા શંકર...

તાપી જિલ્લાના 7000 જેટલાં આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ મળી નથી… ABVP આપ્યું આવેદનપત્ર

0
તાપી: ગતરોજ તાપી જિલ્લો જે આદિવાસી વિસ્તાર ધરાવે છે એમાં એક સામાન્ય વર્ગના વિદ્યાર્થી પોતાની શિષ્યવૃતિનો ઉપયોગ કરી આવતા વર્ષ માટેના ચોપડી, બોલપેન કે...

વ્યારાના શંકર ફળિયાના બેઘર પરિવારોની હાલત અંગ્રેજોના ગુલામોથી બદતર છે : રોમેલ સુતરિયા

0
વ્યારા: બેઘર બનેલા પરિવારોનો રસ્તો જ બંધ નથી કર્યો પરંતુ ત્યાં લગાવેલી સ્ટ્રીટ લાઈટો કાઢી ગુલામોની જેમ અંધકારમાં ધકેલી દીધા છે.સ્ટ્રીટ લાઈટ જ્યાં મકાનો...

સયાજી સર્કલનું નામ “કમલમ” કરશો તો વ્યારા નગરનું નામ બિરસા નગર કરો : રોમેલ...

0
વ્યારા: વ્યારા સ્થિત સયાજી મેદાન પાસે આવેલા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાં નીચે લાખો રૂપિયા વેડફીને કમળ બનાવવામાં આવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને પુર્વ કોર્પોરેશન...

૩ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ: તાપી જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલ ડોલવણ...

0
તાપી: ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તેમ છતાં, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણા સ્વરૂપોમાં થાય છે. પ્લાસ્ટિકને કારણે થતી સમસ્યાઓને ઉજાગર કરવા અને લોકોને...

તાપી જિલ્લાની વિવિધ વિભાગોની સાફલ્યગાથાને મળ્યું રાજ્ય સ્તરીય વિશેષ અંકોમાં સ્થાન..

0
તાપી: ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરતા ગુજરાત પાક્ષિક, અને રોજગાર સમાચાર સાપ્તાહિક સહિત સમયાંતરે પ્રકિરણ. પ્રકિર્ણ પ્રકાશનો પણ પ્રસિદ્ધ કરતા હોય છે....

ઉચ્છલ તાલુકાના મોગરબારા ગામના ઘરોમાં, આંગણવાડી અને પ્રા.શાળામાં વરસાદનું પાણી.. પાણી

0
ઉચ્છલ: આજરોજ ઉચ્છલ તાલુકામાં ભારે વરસાદના કારણે મોગરબારા ગામમાં કુલ-૦૯ (નવ) જેટલા રહેણાંકના મકાનો, આંગણવાડી-2 અને પ્રાથમિક શાળામાં વરસાદનું પાણી પાણી થઈ ગયું હતું...