કોંગ્રેસની સંગઠન સૃજન અભિયાન અંતર્ગત યોજાઈ બેઠક: કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે શું કર્યું સંબોધન..
ડાંગ: એઆઈસીસી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસંધાનમાં "સંગઠન સૃજન અભિયાન" ની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી...
આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં ભવાડી ગામ નજીક અચાનક ટ્રક પલ્ટી મારી જતા અફરાતફરી...
ડાંગ: ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં ભવાડી ગામ નજીક શાકભાજીનો જથ્થો ભરેલ ટ્રક માર્ગની સાઈડમાં આવેલ ઘર નજીક પલ્ટી જતા અફરા તફરી...
ડાંગમાં ખેડૂતોએ રોપણી પૂરી છતાં પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા બિયારણ અને રાસાણિક ખાતર વિતરણ..
ડાંગ: ડાંગ જિલ્લાના ખેડૂતોએ રોપણી પૂરી થઈ ગઈ હોવા છતાં ખેતીવાડી વિભાગ બિયારણ અને ખાતરનું વિતરણ કરી સરકારના લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરશે. ડાંગ જિલ્લામાં મે...
ડાંગ જિલ્લામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો..
ડાંગ: ડાંગ જિલ્લામાં આગામી 9 ઓગસ્ટના રોજ યોજાનારો ‘વિશ્વ આદિવાસી દિવસ'નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કમિશ્નર દ્વારા...
ડાંગ જિલ્લામાં 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમોનું...
ડાંગ: ડાંગ જિલ્લામા 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન છે. ડાંગ કલેકટર શાલિની દુહાનના માર્ગદર્શન અને અધ્યક્ષપદે...
ડાંગના સુબીર જામદર કમ્પારમેન્ટના જંગલમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં કંકાલ મળી આવતા ચકચાર..
ડાંગ: આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત ડાંગ જિલ્લાનાં સુબીર ગામની હદમાં જામદર નામના ઓળખાતા કમ્પારમેન્ટના જંગલમાં ગળે ફાંસો...
સાપુતારા મોન્સુન ફેસ્ટીવલમાં ડાંગના રાજાઓને કેમ કરી દેવાય છે નજરઅંદાજ ? શું વહીવટીતંત્ર માટે...
ડાંગ: ગુજરાતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારામાં લોકકલા અને, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરેજક કાર્યક્રમો માણવા મોન્સુન ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવે છે અને પ્રવાસીઓને...
સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ-2025 માં વહીવટીતંત્રના કયા હુકમનો કોંગ્રેસ કરી રહી છે વિરોધ અને શું...
સાપુતારા: વર્તમાન સમયમાં સાપુતારા ખાતે સ્થાનિક રોજગારી માટે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ-2025નું આયોજન ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ આ સાપુતારાને ટુરિઝમ...
ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આદિવાસી હક, અધિકાર અને વિકાસને લઈને સુબીર મામલતદાર હસ્તે...
સુબીર: ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આજરોજ સુબીર મામલતદારશ્રીને મળીને ભારતના રાષ્ટ્રપતિના નામ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ભીલ આદિવાસી સમુદાયના હકો, વિકાસ...
ડાંગના આહવામાં આવાસ યોજનામાં સ્થાનિક આદિવાસીઓને અન્યાય: પરપ્રાંતીયોને તત્કાળ લાભ, સ્થાનિકોને ધક્કા પર ધક્કા...
આહવા: ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવામાં સરકારી આવાસ યોજનાના અમલીકરણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે...