ધારાસભ્ય અનંત પટેલનાં નેતૃત્વમાં આક્રોશ રેલી, ગ્રામસભાની મંજુરી વગર ચોરી છૂપી રીતે ગેરકાયદે સર્વે...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં જમીનોમાં ગ્રામસભાની મંજુરી વગર જ ચોરી છૂપી રીતે ગેરકાયદેસર સર્વેના મુદ્દે ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં આક્રોશરેલી યોજી શક્તિ...

ગુજરાત ભાજપના નવા પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે સાંસદ ધવલ પટેલની કરાઈ નિમણુંક..

0
વલસાડ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પાર્ટીના મીડિયા વિભાગને વધુ મજબૂત બનાવવા માટે ૭ પ્રદેશ સહ-પ્રવક્તાઓ અને ૨ મીડિયા સહ-ઈન્ચાર્જની નિમણૂક કરી છે. આમાં...

પત્રકાર: DCP જગદીશ બાંગરવાએ ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને કપડાં કાઢાવી, પટ્ટાથી માર્યો, પગે ફેક્ચર કર્યું,...

0
રાજકોટ: સુરેશ વડૈચાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવા સામે ગંભીર આરોપ મૂક્યો છે. કે “DCP બાંગરવાએ એક બિલ્ડરની ફરિયાદના આધારે મને પોલીસ સ્ટેશન/ક્રાઈમ...

વલસાડના બિનવાડા ગામે રામનવમી નિમિત્તે યોજાઈ રક્તદાન શિબિર..

0
વલસાડ: ગતરોજ વલસાડના બિનવાડા ગામની પાવન ધરતી પર રામનવમીના પવિત્ર દિવસે સ્વ. નિલેશભાઈ નાનુભાઈ પટેલના સ્મરણાર્થે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ડાંગના રમતવીર મનોજ ગાંવિતને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે કરવામાં આવ્યો...

0
ડાંગ: ગતરોજ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાની સમાજને એક જ અપીલ પર એક જ કલાકમાં ડાંગ જિલ્લાના આદિવાસી રમતવીર મનોજ ગાંવિતને રાષ્ટ્રીય...

ખેરગામના ઘેજ બજરંગ ઇલેવન દ્વારા આયોજિત ગ્રામ્ય ઢોડિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઘેજની ટીમ વિજેતા..

0
ખેરગામ: ઘેજ ગામના યુવાનો દ્વારા છેલ્લા 4 વર્ષથી ગ્રામ્ય ઢોડિયા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહેલ છે જેમાં આ વર્ષે 30 જેટલી ટિમોએ ભાગ લીધેલ...

ચૈત્ર નવરાત્રી નિમિત્તે પારનેરા ડુંગર પર માતાજીના ભક્તો માટે તાલુકા યુવા મોરચા દ્વારા નિશુલ્ક...

0
પારનેરા: નવરાત્રીના પવિત્ર અવસર પર, નવરાત્રીના સાતમા દિવસે પારનેરા ડુંગર માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે આવતાં ભક્તો માટે વલસાડ તાલુકા યુવા મોરચા દ્વારા...

સાવકા પિતાથી ગર્ભવતી બનેલી પીડિતાઓના ગર્ભપાતનો નિર્ણય: માતાની સહમતી બાદ બન્ને ને હોસ્પિટલમાં દાખલ...

0
ચીખલી: ગત દિવસોમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માનવતાને શરમાવે તેવી અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ બે સગીર...

આદિવાસી પર્યાવરણ પ્રેમી વિજેશ ગામીતની દુર્ગમ જંગલ વિસ્તારોમાં ‘જીવન’ પહોંચાડવાની અનોખી પહેલ: CMએ લખ્યો...

0
તાપી: તાપીના આદિવાસી સમાજના પર્યાવરણ પ્રેમી વિજેશભાઈ ગામીતની અનોખી સેવાને રાજ્ય સ્તરે મોટી ઓળખ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમને શુભેચ્છા પત્ર...

VNSGUમાં MSW ના વિદ્યાર્થીઓ માટે “ટેકનીકલ આસિસ્ટન્ટ અને સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ” ટ્રેનીંગ પ્રોગ્રામ, પ્રમાણપત્ર...

0
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શન તેમજ કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવીના સાથ સહકારથી સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત ચાલતા MSW પ્રોગ્રામ...