કપરાડા: વહીવટીતંત્રની સામે વિદ્યાર્થીઓનો વિજય.. આજરોજ અગાઉ 11/03/2024 ના દીને કપરાડા ખાતે ITI માં અભ્યાસકર્તા વિધાર્થીને NCVT ને લઈ ને છેતરપીંડી થઈ હોવાની ભીતિને લઇને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર ને નિરાકરણ આવી ગયું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ અગાઉ 11/03/2024 ના દીને કપરાડા ખાતે ITI માં અભ્યાસકર્તા વિધાર્થીને NCVT ને લઈને છેતરપીંડી થઈ હોવાની ભીતિને લઇને પ્રાંત અધિકારીશ્રી ધરમપુરને નિરાકરણ અંગે આવેદનપત્ર આપી વિધાર્થીઓ સાથે રજુઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને વહીવટીતંત્ર દ્વારા નિરાકરણ કરી દેવામાં આવ્યું છે
આ સમગ્ર બાબતે વિધાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઇને ધરમપુર પ્રાંત અધિકારી શ્રી તાત્કાલિક કાર્યવાહી કરી છે જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છે એમ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવી રહ્યા છે.

