માંડવી તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા 17.68 લાખ ના ખર્ચે નવા વિકાસના કર્યો થશે –...

0
માંડવી: સુરત જીલ્લાના માંડવી તાલુકાના વિવિધ ગામોમાં લાખોના ખર્ચે વિકાસના કાર્યો મંજૂર કરવામાં આવ્યા જેનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુવરજીભાઈ હળપતિએ કયું.આદિજાતિ વિકાસ, શ્રમ...

સુરત મહાનગરપાલિકા (SMC)ની કચરાની ગાડીએ 13 વર્ષના કિશોરને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત.....

0
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ અકસ્માત કરી 13 વર્ષના કિશોરનો ભોગ લીધો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ...

સુરતના ચોકબજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે ATMની બહાર ઊભી લોકોને શિકાર બનાવતો.. સીસીટીવી...

0
સુરત: સુરતના ચોકબજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે એ.ટી.એમ. મશીન પાસે ઉભા રહી લોકોને નિશાન બનાવતો અને પોતાને જરૂરિયાતમંદ જણાવી રોકડા રૂપિયા પડાવી ઓનલાઈન...

ભીલ વસાવા સમાજના બોર્ડમાં ઉતીર્ણ થયેલા વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં...

0
માંડવી: થોડા સમય પેહલા ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વિધાર્થીઓ ઉતીર્ણ થયા હોવાના...

સુરતના ઉધનામાં તાવથી 20 વર્ષીય પરિણીતાનું મોત.. પાંડેસરામાં 3 વર્ષીય બાળકીએ તાવ-ઊલટી બાદ દમ...

0
સુરત: સુરતમાં તાવ ઝાડા-ઉલટી બાદ મોતનો સીલસીલો યથાવત્ રહેવા પામ્યો છે. ઉધના વિસ્તારમાં તાવ બાદ તબિયત લથડતા 20 વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. જ્યારે...

ઝંખવાવ નિશાળ ફળિયાના લોકોએ નેશનલ હાઇવે 56 અને રેલવે લાઇનનો વિરોધ કર્યો … અમારા...

0
સુરત: જ્યારે પણ વિકાસની વાત આવે ત્યારે આદિવાસીઓને એકજ પ્રશ્નો ચિંતામાં મૂકી દેતો હોય છે કે શું અમારે વિસ્થાપિત થવું પડશે ! હાલમાં કેવડિયામાં...

સુરતમાં યુટ્યૂબ અને મોબાઇલ ફોન મારફતે લોભામણી જાહેરાતો આપીને લોકોને ઘરે બેઠા રૂપિયા કમાવાની...

0
સુરત: સુરતમાં યુટ્યૂબ અને મોબાઇલ ફોન મારફતે લોભામણી જાહેરાતો આપીને લોકોને ઘેર બેઠાં રૂપિયા કમાવાની ઑફર આપી કરોડોના વળતર-રિટર્નની લાલચ આપતાં ગઠિયાઓએ મળીને મોટી...

સુરતમાં વાવાઝોડાની અસર સાથે વરસાદ…જહાંગીરપુરામાં લગ્ન મંડપ ધરાશાયી

0
સુરત: સુરત શહેરમાં ગત રાત્રિના ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે લગ્ન મંડપ વાવાઝોડાની ઝપેટમાં...

ઉમરપાડા બન્યું ગંદકીનું  શિકાર જાણે તંત્ર ઊંધી આંખો કરી અજાણ બનતું હોય એવા દ્રશ્ય...

0
ઉમરપાડા: ઉમરપાડામાં અનેકવાર ગંદકીના પ્રશ્નો ઉભા થતા હોય છે ઉમરપાડામાંથી પસાર થતી ગટરની લાઈનો કેટલીક વાર બહાર ખુલ્લી દેખાતી હોય છે અનેકો વાર ડિસિઝન...

સુરતમાં ચાલી રહેલી મંદીમાં રત્નકલાકારોની બેરોજગારી, આત્મહત્યાને લઈને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ..

0
સુરત: છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ચાલી રહેલી મંદીથી રત્નકલાકારો બેરોજગાર બની ચૂક્યા છે અને કઇંક કલાકારો તંગ માહોલમા આત્મહત્યાનો રસ્તો પણ અપનાવી ચૂક્યા છે....