મહુવાના કઢૈયા એપ્રોચ પુલમાં ધીમી કામગીરી અને અધૂરા પુલથી ઉડતી ધૂળના કારણે ખાનગી મિલકતોને...

0
મહુવા:  કઢૈયા એપ્રોચ પુલ( અલગટ) ના ધીમા અને અધૂરા કામના લીધે અંગત મિલકત, પર્યાવરણ, જાહેર રસ્તા પર ધૂળ ઉડે તે બાબતને લઈને અમિતકુમાર નટુભાઇ...

સાંજના 5 થી રાત્રિના 10 સુધી લક્ઝરી બસોને સુરતમાં ‘NO ENTRY’

0
સુરત: પોલીસ કમિશરના જાહેરનામાં મુજબ સુરતના શહેરોમાં લક્ઝરી બસો માટે સવારે 7થી રાત્રીના10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1...

જાણો કયાં.. લગ્ન પ્રસંગ દરમિયાન પાર્ક કરેલી કાર આગમાં ખાખ..

0
સુરત: અંકલેશ્વરથી સુરતના પાલ વિસ્તારમાં લગ્નમાં આવેલા વ્યક્તિ દ્વારા લગ્ન સ્થળ પાસે બાજુમા ગાડી પાર્ક કરી હતી. જેમાં અચાનક કારમાં એક સાઇરન વાગવાનું શરૂ...

ઉમરપાડાના ચાર ગામોમાં સૂચિત 44 લાખના ખર્ચથી જિલ્લા પંચાયત દ્વારા બનાવાશે સ્માર્ટ આંગણવાડી..

0
સુરત: સુરતના વિકસિત તાલુકાની ગણનામાં મૂકવામાં આવેલા ઉમરપાડા તાલુકાના ચાર ગામોમાં સૂચિત ૪૪ લાખના ખર્ચથી જિલ્લા પંચાયત દ્વારા સ્માર્ટ આંગણવાડી સાકાર કરવામાં આવી છે...

મહુવા તાલુકાના મહુવરીયા ગામમાં 11 થી 12 ફેબ્રુઆરીએ યોજાશે ગાંધી મેળો..

0
મહુવા: 74 મો ગાંધી મેળો મહુવા તાલુકાના મહુવરીયા ગામમાં પરેશભાઈ અધ્વર્યુંના મહેમાન પણા હેઠળ 11 અને 12 મી ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહ્યો છે ત્યારે...

મજબૂરી કે નિર્દયતા.. માતા-પિતા દ્વારા 3 માસના નાના કુમળાં બાળકને ફેંકી દેવાની ઘટનાના દ્રશ્યો...

0
સુરત: ગતરોજ અજીબોગરીબ કહી શકાય તેમ ત્રણ માસના નાના કુમળાં બાળકને ફેંકી દેવાની ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયાનું સામે આવ્યું છે ત્યારે સવાલ...

એવું તો શું થયું કે સુરત મનપાએ લોકોને પાણી વપરાશ કરકસરથી કરવા કરી અપીલ

0
સુરત: આજથી બે દિવસ એટલે કે તા.૮,૯ ફેબ્રુઆરીએ સુરત શહેરના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠા અવરોધાશે. આ વિસ્તારોમાં બે દિવસ પાણી નહીં મળે. તેથી સુરત...

માંડવીના કાટકુવા ગામે રૂ. 4.58 કરોડના ખર્ચે 4 રસ્તાઓનું રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના હસ્તે...

0
માંડવી: ગુજરાતમાં વિકાસની પરીપાટીએ રોડ-રસ્તાઓ બનાવવાના ધ્યેયને આગળ ધપાવતા આજરોજ માંડવી તાલુકાના કાટકુવા ગામમાં રૂ. ૪.૫૮ કરોડ રૂપિયાના ખર્ચે ૪ રસ્તાઓનું ગુજરાત આદિજાતિ વિકાસ...

માંગરોલમાં નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદીને 1100 ફૂટ લાંબી સાડી શ્રદ્ધાળુઓએ કરી અર્પણ..

0
નર્મદા: ગતરોજ પવિત્ર નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામમાં નર્મદા મૈયાને 400 મીટર લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરાયું...

ઉમરપાડાના ડોંગરીપાડા ખાતે પ્રજાસત્તાક દિન પર ધ્વજવંદન સાથે યોજાયા સાંસ્કૃતિક કાર્યક્રમો..

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના એક્શન યુવા ગૃપ દ્વારા ડોંગરીપાડાની પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને બાળકો રહેલ સુષુપ્ત ‌શક્તિઓ બહાર લાવવા માટે શિક્ષણ...