રોડ નહીં તો ટોલ નહીં”ના નારા સાથે વલસાડમાં NH-48 ચક્કાજામ..કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
વલસાડ: "રોડ નહીં તો ટોલ નહીં"ના નારા સાથે ગતરોજ વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે 48 અને અન્ય જાહેર માર્ગોની ખરાબ સ્થિતિને લઈને કોંગ્રેસે બગવાડા ટોલનાકા...
ઉમરગામમાં ગૌરવ પથ પર રાત્રે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર લગાવ્યા સવારે પાપડની જેમ કચડાઈને ઉખડી...
ઉમરગામ: ઉમરગામ પાલિકાએ ગૌરવ પથ ઉપર પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર લગાવ્યાને જૂજ વાહનો પસાર થતાની સાથે જ ગણતરીના કલાકોમાં આ સ્પીડ બ્રેકર પાપડની જેમ કચડાઈને...
વલસાડના NH-48 વરસાદમાં ડ્રાય સીલ મળતાં NHAIની વિવિધ ટીમો દિવસ-રાત કામ કરીને રસ્તાની મરામત...
વલસાડ: વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર પડેલા ખાડાઓની મરામત માટે NHAI ની ટીમો કાર્યરત થઈ છે. તાજેતરના વરસાદને કારણે 62 કિલોમીટર લાંબા...
મારો જન્મ દિવસ એટલે ‘સેવા દિવસ’ રકતદાન અને વૃક્ષોની ભેટ.. પ્રકૃતિપ્રેમી અંકિત પટેલ (...
પારડી: ગતરોજ અંબાચ ગામે અંબાચ તાલુકા પંચાયતના સદસ્ય અને લોયલ ગ્રુપના સંસ્થાપક શ્રી અંકિતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને આંખની તપાસનો કેમ્પ...
ક્યારેક સરપ્રાઈઝ ચેકીંગ કરે તો કોણ કેટલુ કમાય છે અને સરકારના તિજોરીમાં કેટલુ...
વલસાડ: સેલવાસ અને દમણમાં હાલ ફરજિયાત હેલ્મેટ કરાતા પોલીસને મજા પડી ગઇ હોય એવુ લાગી રહ્યુ છે. કારણ કે અડધા કરતા વધુ વાહન ચાલકોના...
ધારાસભ્ય અનંત પટેલ: 16 જુલાઇ 25ના રોજ ચીખલી ખાતે ન્યાય યાત્રા કાઢી બેહરી સરકારના...
વલસાડ: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ વિભાગમાં કામ કરનારા ફોલ્ટ રીસ્ટોરેશન ટીમના આઉટ સોર્સિંગમાં કામ કરનારા યુવાનો પોતાના પ્રશ્નોને લઈને વાંસદા ચીખલીના ધારાસભ્ય...
ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં રેઇન્બો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિનની ઉજવણી.. રક્તદાન શિબિરમાં 61 યુનિટ રક્ત...
ધરમપુર: ગતરોજની શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર ખાતે રેઇન્બો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિન નિમિત્તે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 55 મી મહા...
કપરાડામાં સંકલ્પ થી સિદ્ધિ સુધી.. મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વૃક્ષારોપણ અને મંડળ બેઠક..
કપરાડા: ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લાના કપરાડા તાલુકા કિસાન મોરચા દ્વારા “સંકલ્પ થી સિદ્ધિ સુધી - મોદી સરકાર ના 11 વર્ષ” પૂર્ણ થવાના અવસર...
ગંભીરા બ્રિજ તૂટવાના પડઘમ:વલસાડ જિલ્લાના 4 બ્રિજ ભારે વાહનો માટે બંધ
વલસાડ: વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.જ્યારે અનેક બ્રિજ પર ખાડા પડી ગયા છે.વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ઉભી થયેલી...
ધરમપુરના પીંડવળ ખાતે ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ શિબિરનું આયોજન..
ધરમપુર(ખોબા): ગુજરાત આદિવાસી સંશોધન અને પ્રશિક્ષણ સંસ્થા, બિરસા મુંડા ભવન, ગાંધીનગર (ગુજરાત સરકાર) અને લોક મંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા દ્વારા 15 મી ધરતી આબા...
















