કપરાડા તાલુકાના આસલોણા ગામે રસ્તો પાણીના ધસમસતો પ્રવાહમાં ડૂબી જતાં અવરજવર બંધ..
વલસાડ: વલસાડ જીલ્લાના ધરમપુર -કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસામાં રસ્તાઓ પર પાણી ઓવરફ્લો થતા ગ્રામીણ પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે.કપરાડા તાલુકાના આસલોણા ગામે રસ્તો...
સરીગામ જીઆઇડીસીની કેમિકલ કંપનીઓનું પ્રદૂષિત પાણી પમ્પિંગ સ્ટેશનથી સીધું ખાડીમાં ઠલવાઈ..દરિયાઈ જીવ સુષ્ટિ નાશ...
સરીગામ: સરીગામ જીઆઇડીસીની કેમિકલ કંપનીઓનું પ્રદૂષિત પાણી પમ્પિંગ સ્ટેશનથી સીધેસીધું ટોકર ખાડી થઈ ખતલવાડા અરબી સમુદ્રમાં ઠલવાતું હોવાથી દરિયાઈ જીવ સુષ્ટિ નાશ થવાના એંધાણ...
ધરમપુરમાં ધર્મજાગરણ સમન્વય–વલસાડ જિલ્લા દ્વારા વિવિધ મંડળોને 300 જેટલી ગણપતિ દાદાની મૂર્તિનું વિતરણ..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં ગણપતિદાદાની મૂર્તિ વિતરણ ઉત્સવ 2025 અંતર્ગત ધરમપુર ધર્મજાગરણ સમન્વય–વલસાડ જિલ્લા દ્વારા ધરમપુર તાલુકાના વિવિધ મંડળોને 300 જેટલી ગણપતિ દાદાની મૂર્તિનું વિતરણ...
વલસાડ જિલ્લા અને તાલુકા અને શહેર મંડળના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનુ થયું આયોજન..
વલસાડ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ની સૂચના મુજબ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા અને શહેર મંડળના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનુ આયોજન વલસાડ તાલુકા...
વલસાડમાં તડકેશ્વર મંદિરેથી નીકળેલી મોપેડમાં શોર્ટ સર્કિટ, સદનસીબે દુર્ઘટના ટળી..
વલસાડ: વલસાડ તાલુકાના હિંગરાજમાં રહેતા ટંડેલ પરિવારની મહિલા તેની પુત્રી સાથે શ્રાવણ માસ નિમિત્તે તડકેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરે દર્શન કરીને પરત...
વલસાડના સરોધી ગામમાં 18 વર્ષીય યુવતી ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત.. રૂરલ પોલીસ આ મામલે...
વલસાડ: વલસાડ જિલ્લાના સરોધી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ઝાબુઆની 18 વર્ષીય યુવતી સપના કમલ ડામોરે આંબાના ઝાડે ગળેફાંસો ખાઈને આપઘાત...
ઉમરગામ તાલુકાના ટીંભી ગામમાં કન્ટેનર પલટી ગયું.. સદનસીબે જાનહાનિ ટળી..
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટીંભી ગામમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે. એક કન્ટેનર ચાલક વાહન પાર્ક કરીને કોઈ કામ અર્થે ગયો હતો,...
વલસાડમાં વંદે ભારત ટ્રેન સ્ટોપેજ બદલ MPની રેલમંત્રી સાથે સાંસદ ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત...
વલસાડ: દિલ્હી સંસદ ભવન ખાતે કેન્દ્રીય રેલ,માહિતી અને પ્રસારણ કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવજ સાથે સંસદ ભવન ખાતે લોકસભાના દંડક,વલસાડ સાંસદ ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત...
ભરૂચથી અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર કોન્ટ્રાક્ટરે રાતોરાત બમ્પર બનાવ્યા અને સફેદ...
ભરૂચ: ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત બનાવવામાં આવેલા બમ્પરથી અનેક અકસ્માત સર્જાયા...
વલસાડ જિલ્લા પોલીસ અધીક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુરત ખાતે બદલી..પોતાના માનવતાવાદી કાર્યોથી લોકોના દિલ...
વલસાડ: વલસાડ જિલ્લા પોલીસ અધીક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુરત ખાતે બદલી થતાં બુધવારે વલસાડમાં વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ સહિત...
















