નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે વલસાડ જિલ્લામાં પોલીસે વિશેષ વ્યવસ્થા ગોઠવી ..મહિલા...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. પોલીસ દ્વારા મોડી રાત સુધી જિલ્લાના રસ્તાઓ, જાડી જંગલ...

વલસાડના તડકેશ્વર મંદિર ખાતે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓએ આનંદ માણ્યો..

0
વલસાડ: વલસાડ શહેરના તડકેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ પાર્કિંગ પ્લોટમાં ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કર્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં...

વલસાડમાં ઈમરજન્સી સારવાર માટે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ભારે ટ્રાફિકમાં ફસાતા સાંસદ ધવલ પટેલ...

0
વલસાડ: વલસાડમાં ઈમરજન્સી સારવાર માટે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ભારે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં વલસાડના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે...

વરસાદ બંધ થતાં વાપી- પારડીમાં રસ્તાના મરામતની કામગીરી શરૂ… સ્થાનિક નાગરિકોએ વ્યકત કરી ખુશી

0
વલસાડ: વાપી અને પારડી ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પારડી દ્વારા રસ્તાઓની સંભાળ માટેના કાર્યો તેજ ગતિએ શરૂ કરવામાં આવ્યા છે....

વલસાડમાં નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે વરસાદ..

0
વલસાડ: વલસાડમાં નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત છુટાછવાયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી હતી.આ અણધાર્યા...

વલસાડમાં માર્ગ મરામત માટે 138 શ્રમિકોની 18 ટીમ કાર્યરત..12 જેસીબી, 6 ટ્રેક્ટર, 3 ટ્રી...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદથી નુકસાન પામેલા માર્ગોની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગદ્વારા આ કામગીરી હાથ...

મોટાપોંઢાને નવા આકાર પામતા તાલુકાનું વડુ મથક બનાવવા માગ સાથે આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું..

0
કપરાડા: કપરાડા તાલુકાનું વિભાજન થવા જઇ રહ્યું છે. જેથી શનિવારે મોટાપોંઢાના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં મોટાપોંઢા ગામને નવા આકાર પામતા તાલુકાનું વડુ મથક...

વલસાડ ભાજપ યુવા મોર્ચા દ્વારા તિથલ બીચ પર યોજાઈ ‘નમો મેરેથોન’, 1500થી વધુ દોડવીરોએ...

0
વલસાડ: PM નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત દેશભરમાં 75 સ્થળોએ 'નમો મેરેથોન'નું આયોજન થયું તેમાં ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના તિથલ બીચને આ મેરેથોન માટે પસંદ...

સ્વાસ્થ્ય, શિક્ષણ અને સેવા જ જીવન છે…ના કે નશો ” ધરમપુર- વનરાજ કોલેજમાં…છાત્ર શક્તિ...

0
ધરમપુર: એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષય એટલે વિદ્યાર્થીઓ સાથે વ્યસન મુક્તિ અંગે વાતચીત કરવી.. કારણ કે યુવાનો ઘણીવાર વ્યસનની ઝપટમાં હોય છે આવા સમયે...

સેલવાસ નરોલી રોડ દમણગંગા નદી પુલ પર આત્મહત્યા રોકવા લગાવી રેલિંગ..

0
સેલવાસ: સેલવાસ નરોલી રોડ પર દમણગંગા નદી ઉપર બનાવવામાં આવેલો પુલ લાંબા સમયથી આત્મહત્યાનું સૌથી મોટુ કેન્દ્ર બની ગયું હતું. Decision News ને મળેલી માહિતી મુજબ દમણગંગા...