ગુપ્ત દાતાના નિ:સ્વાર્થ દાનથી મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળાના બાળકો ડિજિટલ શિક્ષણના નવા દ્વાર ખુલશે..!
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં આવેલી મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં આજે એક પ્રેરણાદાયી ઘટના બની છે. એક ગુપ્ત દાતાશ્રીએ નિ:સ્વાર્થ ભાવે શાળાને 4 કોમ્પ્યુટર અને આશ્રમ...
ફલધરા: ‘આદિવાસી આંગણે’ એટલે વિસરાતી આદિવાસી સંસ્કૃતિ, કળા, વાનગીઓ અને રમતોનો ઉત્સવ..
વલસાડ: ફલધરા ગામમાં ડો હેમંત પટેલ અને ફલધરા ગામ દ્વારા 'આદિવાસી આંગણે' ઉત્સવ સંસ્કૃતિનો મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ધ્યેય વિસરાતી જતી...
ખેરગામ બાવળી ફળીયા પ્રા. શાળાથી લઈને બાળવાટિકાના 34 વિદ્યાર્થીઓ માત્ર 1 શિક્ષિકાના સહારે.
ખેરગામ: ખેરગામના બાવળી ફળીયા પ્રાથમિક શાળા એક જ મહિલા શિક્ષકના ભરોસે ચાલતી હોવાની વાત દિપક પટેલ નામના આગેવાનને ધ્યાને આવતા તેમણે સોસીયલ મીડિયામાં મેટર...
નાની પગલીઓએ આજે “ઇતિહાસ “રચ્યો, મહેનતની દોડમાં આખું રાજ્ય પાછળ રહી ગયું..
કપરાડા: 10 જાન્યુઆરી 2026 ને શનિવાર ના રોજ વીર નર્મદ યુનિવર્સિટી,સુરત ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજીત સીધી રાજ્ય કક્ષાની સ્પર્ધા 4.0 ના એથ્લેટિક્સ...
સરકારી પોલીટેક્નીક વલસાડમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, તિથલના સહયોગથી વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા...
વલસાડ: આજરોજ જાન્યુઆરીના દિવસે સરકારી પોલીટેક્નીક વલસાડમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, તિથલના સહયોગ થી સંસ્થાના વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા કેમ્પ સંસ્થાના આચાર્ય શ્રીમતિ...
કપરાડા તાલુકામાં પ્રા. શિક્ષક સંઘ દ્વારા શિક્ષકો અને શિક્ષિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું આયોજન..
કપરાડા: આજરોજ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાના શિક્ષક ભાઈઓ તથા બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાપ્રમુખ ગોકુલપટેલની ઉપસ્થિતિ...
નાનાપોઢા તાલુકામાં રૂ. 18 કરોડના માર્ગ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ..
નાનાપોઢા: કપરાડા વિધાનસભા વિસ્તારના નાનાપોઢા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ ગામોના મુખ્ય માર્ગોના...
ધરમપુરના કરંજવેરી પીર ફળિયામાં 2-બોક્સ સ્ટ્રક્ચરવાળા માઇનોર બ્રિજનું ધારાસભ્યના ખાતમુહૂર્ત
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી પીર ફળિયા ખાતે તારીખ 9 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10:30 વાગ્યે ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે...
વલસાડના ફલધરામાં ‘આદિવાસી આંગણે’ લોકસંસ્કૃતિનો યોજાશે ભવ્ય મેળો.. શું છે આ મેળાની વિશેષતા !
વલસાડ-ફલધરા : વિસરાતી સંસ્કૃતિ, કળા, ભોજન અને રમતને પુનઃયાદ કરીને એને નવી પેઢી સુધી પહોંચાડવાના એક અનોખા પ્રયત્નના ભાગરૂપે “આદિવાસી આંગણે”ના નામે એક ભવ્ય...
વલસાડ નગરપાલિકાના ‘પાપ’ના પગલે ગંદુ પાણી પીવા માટે ઇનામની કરી જાહેરાત… ડો. નિરવ પટેલ
વલસાડ: વલસાડમા પણ દુષિત પાણીના પગલે ઇન્દોર અને ગાંધીનગર જેવી ઘટના બને તો નવાઈ નહીં. કેમ કે દૂધિત પાણીની સમસ્યાને વલસાડ નગરપાલિકા પણ નજરઅંદાજ...
















