કપરાડામાં જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ગોલ્ડન જયુબિલી વર્ષના સેવા સપ્તાહની ઉજવણી..
કપરાડા: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે જ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ગોલ્ડન જયુબિલી વર્ષના સેવા સપ્તાહના ત્રીજા દિવસે ઉજવણીના ભાગરૂપે જાયન્ટ્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા...
ધરમપુરના જાગેરીમાં જાયન્ટ્સ ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા યોજાયો વસ્ત્રવિતરણ કાર્યક્રમ..
ધરમપુર: વર્તમાન સમયમાં અમુક આદિવાસી વિસ્તારોમાં ગરીબ લોકો પોતાની માળખાકીય સુવિધાથી વંચિત જોવા મળે છે ત્યારે ધરમપુર તાલુકાના છેવાડે આવેલા જાગેરી ગામમાં જાયન્ટ્સ ગ્રૂપ...
કપરાડામાં મોટી પલસાણ ગામમાં વિધાનસભા 2022ની ચુંટણીમાં ઉમેદવારી અને આદિવાસી પ્રશ્નો મુદ્દે C.P.I(M-L) પાર્ટીની...
વલસાડ: આજ તારીખ 17.09.2022ના રોજ કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામ માં C.P.I(M-L) પાર્ટીની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાત રાજય પ્રભારી કોમરેડ રંજન...
ધરમપુરના પીપરોળ ડુંગર પર જાયન્ટસના ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા વૃક્ષારોપણ.. જુઓ વિડીયો
ધરમપુર: વરસાદી માહોલમાં ધરમપુરના વરસાદી દેવાના સ્થાનક તરીકે ઓળખાતા પીપરોળ ડુંગર પર જાયન્ટસના ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા ગરમાળો, કાજુ, ખાટી આમલી વગેરે વૃક્ષોના છોડનું...
કપરાડાના સુથારપાડાના CHCમાં ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ: લોકોની હાલાકી થશે દૂર..
કપરાડા: વલસાડમાં કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ સુથારપાડામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા ફાળવાયેલા 2 ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સિનિયર ડો.મહેન્દ્ર...
કપરાડાના PM મોદીના જન્મદિવસની વનરક્ષક-વનપાલો દ્વારા ઉજવણી સાથે અનોખું વિરોધ પ્રદર્શન..
કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જોગવેલ ગામમાં આવેલા મંદિરમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબશ્રીના 72માં જન્મદિવસ નિમિતે વલસાડ-નવસારી જિલ્લાના વનવિભાગના રજા ઉપર...
વાપી- શામળાજી રોડ પર પડેલા ખાડાઓ બાબતે ધરમપુરનું રોડ તંત્ર ગાંધારી બન્યું છે: કલ્પેશ...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાંથી પસાર થતો રોડ નેશનલ 56 વાપી થી શામળાજી રોડ પર પડેલ ખાડામાં આદિવાસી સમાજના જાગૃત યુવાનો અને અપક્ષ સદસ્ય કલ્પેશ...
ગુજરાત NSUI કોંગ્રેસ ગુજરાત રાજ્યના પ્રદેશ મંત્રી તરીકે કપરાડાના દશરથ કડુંની વરણી..
કપરાડા: હાલમાં આદિવાસી યુવાનોમાં દરેક ક્ષેત્રમાં પોતાનો પરચમ લહરાવી રહ્યા છે ત્યારે કપરાડા જેવા નાત્રીયાલ વિસ્તારમાંથી આવતાં યુંઅવાને રાજનીતિમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે...
ધરમપુરના વાવ બિરસામુંડા સર્કલમાં સ્થાપિત ક્રાંતિકારી બિરસામુંડાની ખંડીત પ્રતિમાને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ..
ધરમપુર: ધરમપુર તાલુકાના વાવ બિરસામુંડા સર્કલ પાસે બેસાડેલ ક્રાંતિકારી બિરસામુંડાની પ્રતિમા ખંડીત થયા હોવાથી બાબતે ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજુવાત કરવા છતાં કોઈ પણ...
જાણો.. વાપી GIDC માં આવેલ કઈ કંપનીમાં લાગી ભીષણ આગ.. શું થયું નુકશાન ?
વાપી: આજરોજ વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો જેણે લઈને કંપનીમાં...
















