સ્માર્ટ મીટર વિરુદ્ધ ધરમપુરમાં અપાયું આવેદનપત્ર.. અમને તમારા સ્માર્ટ મીટર જોઈતા નથી: કલ્પેશ પટેલ

0
ધરમપુર: આજરોજ ધરમપુરમાં રાજ્યપાલશ્રી અને માન.મુખ્યમંત્રીશ્રીને મામલતદારશ્રી ધરમપુર મારફત આદિવાસી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાનોનો પ્રોજેક્ટ કેન્સલ કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી. Decision News ને...

અરણાઈ ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્કનું ઉદઘાટન કરવામાં આવ્યું..

0
કપરાડા: અરણ઼ાઇ ગામે તારીખ 22 મે 2024 ના દિવસે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય જૈવ...

વલસાડ જિલ્લા માહિતી કચેરી ખાતેથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2024 વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકાશે

0
વલસાડ: ધો. 10 અને ધો. 12ના અભ્યાસ પછીના કારકિર્દી ઘડતર માટેના મહત્વપૂર્ણ તબક્કામાં વિદ્યાર્થીઓના સર્વાંગી માર્ગદર્શન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય...

અરણાઈ ગામના યુવકે મોટાપોઢા પદ્માવતી કંપનીની પાસે આંબાની ડાળી પર શર્ટ વડે ખાધો ફાંસો.....

0
કપરાડા: આદિવાસી વિસ્તારોમાં યુવાનોના આપઘાતના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તેમાં એક યુવાનની આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે કપરાડાના અરણાઈ ગામના યુવકે...

નંદીગ્રામ સાહિત્ય સેતુ સર્જનાત્મકતાના વિકાસ માટે નાનાપોઢાંમાં યોજાઈ લેખન કૌશલ્ય શિબિર..

0
નાનાપોઢાં: નંદીગ્રામ વલસાડ અને સાહિત્ય સેતુ વ્યારા દ્વારા આયોજિત સર્જનાત્મકતાના વિકાસ માટે લેખન કૌશલ્ય શિબિર નંદીગ્રામ વાકલ ખાતે યોજાઈ હતી. જેમાં સૌ પ્રથમ નંદિગ્રામ...

કપરાડામાં લગ્ન પ્રસંગ માંથી ફરતી વેળાએ ટ્રક સાથે બાઈક સવારો ભટકાયા.. 1નું મોત.. 2...

0
કપરાડા: એક દિવસ પહેલા લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા ત્રણ બાઈક સવારોની GJ-15-BA-687( એક નંબર દેખાતો નથી) નંબરની બાઈક કપરાડાના બંધ RTO પાસે  TN-39-CT-...

આદિવાસી ખેડૂતોના ન્યાય માટે કલ્પેશ પટેલ ફરી મેદાનમાં.. શીર પડતર જમીન ખેડૂતોના નામે કરાવવા...

0
ધરમપુર: આજરોજ વલસાડ ખાતે રેવન્યુ શીરપડતર જમીનની સાથણી ઝુંબેશથી કાયમી ધોરણે નામે કરવી આપવા બાબતે ધરમપુર તાલુકા ના 12 ગામોની 800 થી વધારે અરજદારો...

કપરાડાની ગિરનારા આશ્રમ શાળામાં ઝેરી કોબ્રા સાપનો દિલ ધડક રેસક્યુ…

0
કપરાડા: જિલ્લાના કોઈ પણ વિસ્તારમાંથી સાપ દેખાયાનો મેસેજ મળે તો આ યુવાનો સાપનું રેસ્ક્યુ કરવા પહોંચી જાય છે. ઘટનાસ્થળે પહોંચી સાપોનું રેસ્ક્યુ કરી તેને...

નંદિગ્રામ (વાંકલ-વલસાડ) ખાતે સર્જનાત્મકતાના વિકાસ માટે લેખન કૌશલ્ય શિબિર સંપન્ન

0
વલસાડ: તાજેતરમાં જ સાહિત્યસેતુ વ્યારા અને નંદિગ્રામ ( વાંકલ) આયોજિત સર્જનાત્મકતાના વિકાસ માટે એક દિવસીય લેખન કૌશલ્ય શિબિરનું આયોજન થયું હતું. શબ્દના સાધક એવા...

જુના ધારા ધોરણો અને નિયમોથી જાતિના દાખલા કાઢી આપવા કલ્પેશ પટેલની ધરમપુર પ્રાંત મારફત...

0
ધરમપુર: આજરોજ રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્ય અને માન મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત વિધાર્થીઓને જાતિના દાખલા કાઢવા મુશ્કેલી પડતી હોય જેથી વિધાર્થીઓને ભણતર...